વિધન : આધુનિક આવર્ત કોષ્ટકમાં અમૂહ 17 માં ઉપરથી નીચે તરફ જતા ઈલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી વધે છે. કારણ : સમૂહમાં ઉપરથી નીચે જતાં પરમાન્વિય કદ ઘટે છે. from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

21. આધુનિક આવર્તકોષ્તકમાં એક જ આવર્તમાં ડાબી બાજુ જતા પર્તિક્રિયાત્મક વલણમાં શું ફેરફાર થાય છે ? 
  • ઘટે

  • વધે 

  • સમાન રહે. 

  • કહી ના શકાય.


22. આપેલામાંથી કઈ પ્રક્રિયામાં થતો ઉર્જા-ફેરફાર આયનીકરણ એન્ઠાલ્પી કહેવાય ?
  • M(s) → M+(g) + r-

  • M(g) → M+(g) + e-

  • M(s) → M+(s) + e-

  • M(s) → M+(s) + e-


23. વિધાન : અધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1માં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. 
કારણ : સમૂહમાં ઉપરથી નીચે જતાં સ્ક્રિનિંગ અસરની પ્રબાળતા વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને વિધાન નું કારણ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ વિધાન નું કારણ નથી. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


24. પરમાણ્વિય અને આયનીય ત્રિજ્યા માટે આપેલામાંથી કયો સબંધ સચો છે ?
  • Mg>Mg2+>Al>Al3+

  • Mg>Al>Al3+>Mg2+

  • Mg>Al>Mg2+>Al3+

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
25. પરમાણ્વિય ત્રિજ્યા માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ? 
  • Al>Si>P>S

  • Na>K>Rb>Cs

  • Ca>Mg>Sr>Ba

  • F>Cl>Br>I


Advertisement
26. વિધન : આધુનિક આવર્ત કોષ્ટકમાં અમૂહ 17 માં ઉપરથી નીચે તરફ જતા ઈલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી વધે છે. 
કારણ : સમૂહમાં ઉપરથી નીચે જતાં પરમાન્વિય કદ ઘટે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને વિધાન નું કારણ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ વિધાન નું કારણ નથી. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


C.

વિધાન અને કારણ બંને ખોટા છે. 


Advertisement
27. આપેલામાંથી કઈ પ્રક્રિયા હંમેશા ઉષ્માશોષક હોય છે ? 
  • આયનીકરણ પ્રક્રિયા 

  • ઈલેક્ટ્રૉનપ્રાપ્તિ પ્રક્રિયા 

  • સ્ફ્ટિક રચના પ્રક્રિયા 

  • આપેલ ત્રણેય પ્રક્રિયા


28.
આધુનિક આવર્ત કોષ્તકમાં સમૂહ 17 માં ઉપરથી નીચે તરફ જત અથવા પરમાણ્વિય-ક્રમંક વધે તેમ પ્રતિક્રિયાત્મક વલણમાં શું ફેરફાર થાય છે ?
  • ઘટે

  • વધે 

  • સમાન રહે. 

  • કહી ના શકાય.


Advertisement
29. આપેલમાંથી કયા તત્વને પરમાંવિય ત્રિજ્યા સૌથી વધારે છે ? 
  • Mg

  • O

  • Sr

  • P


30. પરમાણ્વિય/આયનીય ત્રિજ્યા માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ?
  • Al3+ < Mg2+

  • Br > l

  • F > Cl

  • S > S2-


Advertisement

Switch