કપડાં ધોવામાં વિરંજનકર્તા તરીકે વપરાતો પદાર્થ .............. છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

111. કયું વિધાન હરિયાળું રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતને અનુરૂપ નથી ?
  • જોખમી રસાયણોના ઉત્પાદનને ટાળવું જોઈએ.

  • યોગ્ય દ્રાવકની પસંદગી કરવી જોઈએ. 

  • સુરક્ષિત રસાયણોના ઉત્પાદનો હેતુ રાખવો જોઈએ.

  • રક્ષક સમૂહનો ઉપયોગ વધારવો જોઈએ. 


112. પહેલાં સમયમાં કપડાંનાં ડ્રાયક્લિનિંગમાં વધુ વપરાતો પદાર્થ કયો હતો ?
  • C2H5Cl

  • CH2=CH-CH2-Cl

  • Cl2C=CCl2

  • CCl4


113. નીચેના પૈકી કયો ઘટક જૈવ અવિઘટનીય છે ?
  • સડેલા શાકભાજી

  • કાચ 

  • ખાદ્યપદાર્થો 

  • કાગળ


114. H2S વાયુ કયા ઉદ્યોગન કચરા તરીકે ઉદ્દ્ભવે છે ?
  • ઈલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગ

  • ખાંડ ઉદ્યોગ 

  • પેટ્રૉલિયમ ઉદ્યોગ

  • ત્રણેય


Advertisement
115. મોટાં શહેરોમાં હવાનું પ્રદૂષન મુખ્ય .............. કારણે થાય છે. 
  • કોલસાનું દહન

  • વાહનમાંથી નીકળતો વાયુ

  • ગૃહ વપરાશનો કચરો 

  • રાંધણ ગૅસનું દહન 


Advertisement
116. કપડાં ધોવામાં વિરંજનકર્તા તરીકે વપરાતો પદાર્થ .............. છે.
  • H2O

  • NaHCO3

  • H2O2

  • Ca(HCO3)2


C.

H2O2


Advertisement
117. જૈવ વિઘટનીય ઘટક કયો છે ?
  • ખાદ્યપદાર્થો

  • કાગળ 

  • પૂંઠા
  • આપેલા બધા જ 


118. BOD ના માપન માટે પ્રવાહી કચરાન નમૂનાને ........ દિવસ સુધી .......... તાપમાને રાખવામાં આવે છે. 
  • 5, 298 K

  • 3, 298 

  • 3, 293 K

  • 5, 293 K


Advertisement
119. ખાંડ ઉદ્યોગમાંથી નીકળતું નકામું પાણી કાળા રંગનું બનીને શાથી ખરાબ વાસ ફેલાવે છે ?
  • H2S વાયુ ઉત્પન્ન થતો હોવાથી 

  • ફિનોલિક પદાર્થો બનવાથી 

  • CO2 વાયુ ઉત્પન્ન થતો હોવાથી 

  • ઍરોમેટિક પદાર્થો ઉત્પન્ન થતા હોવાથી.


120. પુનઃચક્રણ કરી શકાય તેવો ઘન કચરો કયો છે ?
  • કાગળ

  • પ્લાસ્ટિક 

  • કાચ 

  • આપેલ બધા જ


Advertisement

Switch