જ્યારે બે પરમાણુ જોડાઇને અણુ બનાવે છે ત્યારે ..........  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

1. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ ........... તરીકે ઓળખાય છે. 
  • બહોર બંધારણ

  • મુલિકન બંધારણ 

  • કોલેસ બંધારણ

  • લૂઈસ બંધારણ


2. રાસાયણિક બંધ એ .......... ની સમજૂતી દર્શાવે છે. 
  • આકર્ષણ 

  • અપાકર્ષણ 

  • (A) અને (B) બંન્ને 

  • નહી આકર્ષણ કે નહી અપાકર્ષણ 


3. પરમાણુનો પરમાણુ-ક્રમાંક 7 હોય, તો તેનું યોગ્ય બિંદુ નિરૂપણ ............... છે. 

4.

નીચેના પૈકી શેમાં વિસ્તરેલ અષ્ટક (expanded octet) જોવા મળે છે ?

  • SF6

  • CCl4

  • NF3

  • BF3


Advertisement
5. હાઇડ્રૅઝિન (N2H4)માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. 
  • 2

  • 4

  • 1

  • 3


6. એસિટેટ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. 
  • 23

  • 36

  • 24

  • 32


7. નીચેના પૈકી શેમાં મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક ધરાવે છે ?
  • CCl4

  • PCl4

  • BCl3

  • NH4


8. સમૂહ-2 તત્વને બિંદુ નિરૂપણ દ્વારા ............ થી દર્શાવાય. 

Advertisement
Advertisement
9. જ્યારે બે પરમાણુ જોડાઇને અણુ બનાવે છે ત્યારે .......... 
  • ઊર્જા શોષાય છે.

  • ઊર્જા ઉદભવે છે. 

  • ઊર્જા ઉત્પન્ન ન થાય કે શોષાય નહી. 

  • ઊર્જા શોષાય કે મુક્ત થાય.


B.

ઊર્જા ઉદભવે છે. 

બંધ બનવાની પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, જે દરમિયાન ઊર્જા મુક્ત થાય છે.

બંધ બનવાની પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, જે દરમિયાન ઊર્જા મુક્ત થાય છે.


Advertisement
10. નીચેનામાંથી કયા આયનીય સંયોજનની ઉત્પત્તિ કોસેલના અભિગમથી વિરુદ્વ છે ?
  • LiCl

  • KBr

  • FeCl3

  • CaF2


Advertisement

Switch