ફિનોલનું ....... % સાંદ્રતાવાળું દ્રવન જીવણુનાશી તરીકે વર્તે છે. from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

81. ક્લોરિનની ............ સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ સંક્રમણહારક તરીકે વર્તે છે.
  • 0.2 થી 0.4 ppm

  • 0.1 થી 100 ppm

  • 30 થી 40 ppm

  • 10  થી 20 ppm


82.
  • (P)-(W), (Q)-(V), (R)-(U), (S)-(T)

  • (P)-(V), (Q)-(W), (R)-(U), (S)-(T)

  • (P)-(U), (Q)-(W), (R)-(V), (S)-(T)

  • (P)-(R), (Q)-(W), (R)-(U), (S)-(V)


83. નીચે પૈકી કયું જલીય દ્રાવણ જીવાણુનાશી અને સંક્રમણહારક એમ બંને તરીકે વર્તે છે ? 
  • પોટેશિયમપરમંગેનેટ

  • ફિનોલ

  • હાઈડ્રિજન પેરેક્સાઈડ 

  • સેલોલ


84. સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે નીચે પૈકી કયું સંયોજન ઉપયોગી છે ? 
  • H2O2

  • KMnO4


Advertisement
85. નિર્જીવ વસ્તુઓને જીવાણુરહિત બનાવવા માટે વપરાતાં પદાર્થોને ......... કહેવાય. 
  • જીવાણુનાશી

  • પ્રતિજીવિઓ 

  • સંક્રમણહારકો 

  • પ્રતિસૂક્ષ્મજીવનાશી


86. ફિનોલની .......... % સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ સંક્રમણજારક તરીકે વર્તે છે ?
  • 2 %

  • 0.2 %

  • 1 %

  • 0.5%


Advertisement
87. ફિનોલનું ....... % સાંદ્રતાવાળું દ્રવન જીવણુનાશી તરીકે વર્તે છે.
  • 2-3%

  • 0.2 %

  • 1 %

  • 2-5%


B.

0.2 %

D.

2-5%


Advertisement
88. સંક્રમણહારકોની ક્રિયાશીલતાની ચકાસણી કયા જીવાણુઓ પર કરવામાં આવે છે. 
  • પેનિસિલિન નોનેટમ

  • સાલ્મોનેલા ટાફોસા

  • સ્ટ્રેપ્ટોમાયસિસ ગ્રેસિયસ 

  • E-Coli


Advertisement
89.
  • ટર્પિનિઓલ

  • બાયથાયેનોલ 

  • ક્લોરોઝાયલેનોલ 

  • સેલોલ


90. સંક્રમણહારકોની ક્રિયાશીલતા શેના દ્વારા દર્શાવાય છે ? 
  • આયોડિન ગુણક

  • કાર્બન ગુણક 

  • ફિનોલ ગુણક 

  • બ્રોમિન ગુણક


Advertisement

Switch