નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : બેન્ઝિયમમાં દ્વિબંધ હોવા છતાં તેનું પોલિમરાઈઝેશન થતું નથી. કારણ : સામાન્ય પરિસ્થિતિમાં બેન્ઝિન આલ્કેનની જેમ વર્તતુ નથી. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

131. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અસિટિલિનની સોડાસાઈડ સાથેની પ્રક્રિયા સોડિયમ એસિટિલાઈડ અને એમોનિયા આપે છે. 
કારણ : એસિટિલિનના SP સંકૃત કાર્બન પરમાણુઓ ખૂબ જ વિદ્યુત ઋણ હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.


132. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બ્યુટેન-1-ઓલના નિર્જલીકરણથી મુખ્યત્વે બ્યુટ-2-ઈન મળે છે. 
કારણ : નિર્જલીકરન કાર્બોકેટાયન મધ્યસ્થી મારફતે થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.


133. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : n-પેન્ટેન કરતા નીઓ-પેન્ટેનનું ગલનબિંદું વધારે છે. 
કારણ : નીઓ-પેન્ટેનમાં ચતુર્થક કાર્બન છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.


134. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બેન્ઝિન સરળતાથી ઈલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. 
કારણ : બેન્ઝિન અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.


Advertisement
Advertisement
135. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બેન્ઝિયમમાં દ્વિબંધ હોવા છતાં તેનું પોલિમરાઈઝેશન થતું નથી. 
કારણ : સામાન્ય પરિસ્થિતિમાં બેન્ઝિન આલ્કેનની જેમ વર્તતુ નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.


C.

વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 


Advertisement
136. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સાયક્લોપેન્ટા ડાઈનાઈલ ઋણ આયન એલાઈલ ઋણ આયન કરતાં વધુ સ્થાયી છે. 
કારણ : સાયક્લોપેન્ટા ડાઈનાઈલ ઋણ આયન એરોમેટિક છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.


137. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પેરોક્સાઈડની હાજરીમાં પ્રોપિન અને HCl ની યોગશીલ પ્રક્રિયાથી મુખ્યત્વે ક્લોરો-2-પ્રોપેન મળે છે. 
કારણ : આ પ્રક્રિયા મુક્તમૂલક મધ્યસ્થી દ્વારા થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા ચે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.


Advertisement

Switch