નીચેનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે ?  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
151. નીચેનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે ? 
  • નુકશાનકારક જનીનિક વિકૃતિ માટે ઓઝોન જવાબદાર છે.

  • ઘઊં, મકાઈ, ચણામાં પ્રોટીનનું પ્રમાણ વધારવા NPK ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. 

  • છાણિયા ખાતર જેવા જૈવિક ખાતર અને રાઈઝોબિયમ જેવા કુદરતી ખાતરોનો ઉપયોગ વધારવો જોઈએ.

  • નુકશાનકારક જનીનિક વિકૃતિ માટે પારજંબલી વિકિરણો જવાબદાર છે. 


A.

નુકશાનકારક જનીનિક વિકૃતિ માટે ઓઝોન જવાબદાર છે.

B.

ઘઊં, મકાઈ, ચણામાં પ્રોટીનનું પ્રમાણ વધારવા NPK ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. 

C.

છાણિયા ખાતર જેવા જૈવિક ખાતર અને રાઈઝોબિયમ જેવા કુદરતી ખાતરોનો ઉપયોગ વધારવો જોઈએ.


Advertisement
152. જો પાણીમાં ............... હોય, તો પાણીને જંતુમુક્ત કરવા કરેલા ક્લોરિનેશનની અસર ઘટાડે છે ? 
  • pH 8.5 કરતાં વધુ

  • H+ ની સંદ્રતા 3.2 × 10-10 M કરતાં ઓછી

  • pOH 5.5 કરતાં વધુ 

  • H+ ની સાંદ્રતા  3.2 × 10-10 M કરતાં વધુ  


153. કયું બંધબેસતું નથી ?
  • સોડિયમ આર્સોનાઈટ – નીંદામણનાશક – સસ્તનો પર ઝેરી અસર

  • સોડિયમ ક્લોરેટ – નીંદામણનાશક – સસલા પ ઝેરી અસર 

  • 1 ટન કાગણનું પુનઃઉત્પાદન – 71 કપતા વૃક્ષોને કપાતાં બચાવવાં 

  • ક્લોરિન વાયુ + લિગ્નીન ડાયટોક્સીન – કૅન્સરકારક


154. BOD અને COD ના માપનનો સામાન્ય એકમ કયો છે ? 
  • પાર્ટસ પર મિલિ

  • મિલિગ્રામ લિટર-1

  • મિલિ મોલ લિટર

  • ppm


Advertisement
Advertisement

Switch