દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતી વખતે બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સમીકરણનું અચળ પદ ખોટું લખે છે અને સમીકરણનાં સાચાં બીજનો સરવાળો 3 મળે છે જ્યારે બીજો વિદ્યાર્થી x2 નો સહગુણક તથા અચળ પદ સાચાં લખે છે જે અનુક્રમે 1 તથા -18 છે તો મળતા દ્વિઘાત સમીકરણનાં સાચાં બીજ ...... હોય.
from Mathematics દ્વિઘાત સમીકરણ
જો α ≠ β તથા α2 = 5α - 3 તેમજ β2 = 5β - 3 હોય, તો અને બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ ....... હોય.
x2 + 19x -3 = 0
3x2 - 19x + 3 = 0
3x2-16x + 1 = 0
3x2 -- 19x - 3 = 0
24.સમીકરણ ના ....... ઉકેલ મળે.
0
1
2
3
Advertisement
Advertisement
25.
દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતી વખતે બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સમીકરણનું અચળ પદ ખોટું લખે છે અને સમીકરણનાં સાચાં બીજનો સરવાળો 3 મળે છે જ્યારે બીજો વિદ્યાર્થી x2 નો સહગુણક તથા અચળ પદ સાચાં લખે છે જે અનુક્રમે 1 તથા -18 છે તો મળતા દ્વિઘાત સમીકરણનાં સાચાં બીજ ...... હોય.