22.એક થર્મોડાયનેમિક તંત્ર અવસ્થાઓ (i) P1, V થી 2P1, V (ii) P1, V1 થી P1, 2V1 માં જાય છે, તો આ બંને કિસ્સામાં થતું કાર્ય
PV1, 0
PV1, P1V1
0, PV1
0, 0
Advertisement
23.તાપમનનાં કયા મૂલ્ય માટે °C અને °F માપક્રમનાં મૂલ્યો સરખા આવે ?
0
32
40
-40
D.
-40
Advertisement
24.કયા તાપમાને પાણીએનો કદ-પ્રસરણાંક શૂન્ય થશે ?
15.5° C
100° C
0° C
4° C
Advertisement
25.આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા માટે .............. થાય.
26.આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે .............. થાય.
27.
R1 અને R2 ત્રિજ્યાવાળા બે તાંબાનાં બે ગોળાઓના તાપમાનમાં 1K વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર ............ થાય, જ્યાં R1 = 2R2
28.કયા તાપમને પાણીની ઘનત મહત્તમ હોય છે ?
42° F
4° F
39.2° F
32° F
Advertisement
29.પદાર્થના તપમાનમાં 1° C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ............ કહે છે.
જળ તુલ્યાંક
એન્ટ્રોપી
વિશિષ્ટ ઉષ્મા
ઉષ્માધારિતા
30.
100 g શુદ્વ પણીને 25° C થી 50° C તાપમનસુધી ગરમ કરવામાં આવે છે. જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે, તો તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 4184 J kg-1 K-1)