Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : થર્મોડાયનેમિક્સ

Multiple Choice Questions

81.
જો ઉષ્મા-અન્જિન, ઉષ્મા પ્રાપ્તિસ્થનમાંથી 2 kJ ઉષ્મા મેળવતું હોય અને તે 1.5 kJ ઉષ્મા ઠારણ વયવસ્થામાં છોડી દેતું હોય તો તેની કાર્યક્ષમતા bold eta ........ થાય.
  • 2.5 %

  • 25 %

  • 5 %

  • 50 %


82.
એક કાર્નોટ એન્જિન 627° C તાપમાને રહેલ ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી 3×106 cal ઉષ્મા મેળવે છે અને 27° C તાપમાને રહેલ ઠારણ-વ્યવ્સ્થામાં તેમાંની કેટલીક ઉષ્મા પાછી આપે છે. તંત્ર દ્વારા થતું કાર્ય ......... થશે. 
  • 2 × 106 J

  • 8.4 × 106 J

  • 12 × 106 J

  • 8.4 × 106 cal


83.
એક કાર્નોટ એંજિનની કાર્યક્ષમતા bold eta = 20 % છે, જે રેફ્રિજરેટરમાં ઉષ્માતંત્ર તરીકે કાર્ય કરે છે. જો તંત્ર પર 50 J કાર્ય થતું હોય, તો તે ઠારણ-વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા શોષે ?
  • 200 cal

  • 200 J

  • 100 J

  • 100 cal


84.
એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક α = 5 છે. જે રેફ્રિજરેટરમાં દરેક ચક્ર દરમિયાન 8° 81 ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી 120 J જેટલી ઉષ્મા શોષતું હોય, તો દરેક ચક્ર દરમિયાન કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પરિસરમાં મુક્ત કરતું હશે ? 
  • 144 cal

  • 96 cal

  • 144 J

  • 96 J


Advertisement
85.
એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40 % છે અને ઠારણ-વ્યવસ્થાનું તાપમાન 400 k છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા 80 % કરવી હોય, તો ઠારણ-વ્યવસ્થાનું તાપમાન ......... કરવું પડે. 
  • 532 K

  • 667 K

  • 133 K

  • 300 K


86.
એક ઉષ્માયંત્રની કાર્યક્ષમતા bold 1 over bold 6 છે. જ્યારે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન 62° C જેટલું ઘટાડવામાં  આવે ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે, તો ઉષ્મ પ્રાપ્તિસ્થનનું તાપમાન કેટલું થશે ? 
  • 52° C

  • 62° C

  • 99° C

  • 37° C


87.
એક ઉષ્મા એન્જિન કાર્નોત ચક્રમાં 227° C અને 127° C તાપમાન વચ્ચે પ્રક્રિયા અનુભવે છે, તો તે ઉષ્માપ્રાપ્તિ સ્થનમાંથી 6 kJ ઉષ્મા શોધે છે, તો તે ........... ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે.
  • 1.2 × 103 cal

  • 1.2 × 103 J

  • 1200 J

  • 1200 cal


88.
300 K તાપમાને રહેલી ઠારણ-વ્યવસ્થાની કાર્યક્ષમતા 40 % છે. ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તપમાન કેટલું વધારવું જોઈએ કે જેથી તેની કાર્યક્ષમતામાં મૂલ કાર્યક્ષમતા કરતા 50 % વધારો થાય ? 
  • 250 K

  • 520 K

  • 200 K

  • 2500 K


Advertisement
89.
એક ઉષ્મા-અન્જિનની કાર્યક્ષમતા 30 % છે. જો દરેક ચક્ર દરમિયાન તેણે મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 60 J  હોય, તો ચક્ર દીઠ તેણે ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઉષ્મા ........... અને ઠારણ વ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા .......... થાય.
  • 200 J, 63 J 

  • 150 J, 65 J

  • 200 J, 140 J

  • 100 J, 63 J


Advertisement
90.
એક ઉષ્મા-એન્જિન, ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી 50 kJ ઉષ્મા પ્રાપ્ત કરતું હોય અને તેની કાર્યક્ષમતા 30 % હોય તો, પરિસરને ........ ઉષ્મ આપશે. 
  • 350 kJ

  • 35 J

  • 35 kJ

  • 350 J


C.

35 kJ


Advertisement
Advertisement

Switch