નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન : બ્લ્યૂ પ્રકાશના તીવ્ર પ્રકિર્ણને કારણે આકાશ ભૂરું દેખાય છે. કારણ : પ્રકેરિત પ્રકાશની તીવ્રતા પ્રકાશની તરંગલંબાઈના ચતિર્ઘાતબા વ્યસ્ત પ્રમાણમાં હોય છે. from Physics પ્રકાશશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

81. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : વક્રિભૂત કિરણમાં ............. % bold pi ઘટકો હોય છે. 
  • 70

  • 85

  • 100

  • 15


Advertisement
82.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : બ્લ્યૂ પ્રકાશના તીવ્ર પ્રકિર્ણને કારણે આકાશ ભૂરું દેખાય છે. 

કારણ : પ્રકેરિત પ્રકાશની તીવ્રતા પ્રકાશની તરંગલંબાઈના ચતિર્ઘાતબા વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.


Advertisement
83. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : પારદર્શક માધ્ય્મનો વક્રિભવનાંક શોધો.
  • 1.61

  • 1.73

  • 1.51

  • 1.41


84.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : ટુર્મેલિન સ્ફટિક એક કુદરતી ધ્રુવક છે. 
કારણ : અધ્રુવિભૂત પ્રકાશમાંથી તલધ્રુવિભૂત પ્રકાશ આપતી રચનાને ધ્રુવક કહે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
85. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.

પ્રશ્ન : પ્રતિબિંબની મોટવણી શોધો. 
  • -3

  • -2

  • 2

  • 3


86. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : પારદર્શક માધ્યમ માટે પરાવર્તીત કિરણ અને વક્રિભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થાય.
  • 60°

  • 90°

  • 30°

  • 45°


87. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.

પ્રશ્ન : પ્રતિબિંબ અંતર ..............cm થાય. 
  • -60

  • -40

  • -30

  • -20


88.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા માટે પથ-તફાવત λ હોય છે. 
કારણ : પથ તફાવત = fraction numerator bold lambda over denominator bold 2 bold pi end fraction કળા તફાવત
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારન એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. પરંતુ કરણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
89. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 

પારદર્શક મધ્યમની સપાટી પર 60° ના ખૂણે આપાત થતું પ્રકશનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવિભૂત બને છે. તેના માટે આપાત σ ઘટકોમાંથી 15 % નું જ પરાવર્તન થાય છે.

પ્રશ્ન : પારદર્શક માધ્યમમાં વક્રિભૂતકોણ કેટલો થાય.
  • 50°

  • 60°

  • 30°

  • 45°


90. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો : 
અંતર્ગોળ અરીસાની વક્રતાત્રિજ્યા 30 cm છે. તેની સામે મુક્ય અક્ષ પર 20 cm અંતરે વર્તુ મૂકેલ છે.


પ્રશ્ન : અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ ........ cm થાય.
  • -30

  • 30

  • 15

  • -15


Advertisement

Switch