V = 200 sin 100t વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ L.C.R. પરિપથને લાગુ પાડવામાં આવે છે. જો પરિપથનો ઈમ્પિડન્સ 110 Ω અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત 60° હોય, તો પરિપથમાં વપરાતો પાવર ........... W.
from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ
Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ
Multiple Choice Questions
91.આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ………. છે.
Advertisement
92.
V = 200 sin 100t વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ L.C.R. પરિપથને લાગુ પાડવામાં આવે છે. જો પરિપથનો ઈમ્પિડન્સ 110 Ω અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત 60° હોય, તો પરિપથમાં વપરાતો પાવર ........... W.
18.3
15.8
90.90
10.3
C.
90.90
Advertisement
93.
નીચે દર્શાવેલ આકૃતિમાં ને સમાંતર જોડેલ વોલ્ટમિટરનું અવલોકન ......................... હશે.
18.3
20.3
15.8
10.3
94.આપેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ........... છે.
Advertisement
95.
એક કૉઈલમાંથી પસાર થતો પ્રવાહ 5 A અને તેમાં વપરાતો પાવર 108 W છે. જો A.C. સપ્લયનો વૉલ્ટેજ અને 120 V આવૃત્તિ 50 Hz હોય, તો પરિપથમાં અવરોધ ....... .
12 Ω
24 Ω
4.3 Ω
10 Ω
96.
અવગણ્ય અવરોધ ધરાવતાં 50 mH આત્મપ્રેરકત્વવાળા એન્ડક્ટર અને 500 pF કૅપેસિટન્સ ધરાવતા પરિપથની અનુનાદીય આવૃત્તિ ............
31.8 GHz
31.8 kHz
31.8 MHz
31.8 Hz
97.
L-C-R પરીપથમાં શ્રેણી અનુનાદમાં અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન 10 V અને અવરોધ 11 Ω તથા C = 2 Fμ અને અનૂનાદીય કોનીય આવૃત્તિ ω = 200 rad s-1 છે, તો અનુનાદની સ્થિતિમાં ઈન્ડક્ટરના બે છેડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ........
40 V
25 V
250 V
200 V
98.એક આવૃત્તિવાળા A.C. પરિપથમાં CμF તથા કેસેટિન્સનું રિએક્ટન્સ 25 Ω હોય તો,C નું મુલ્ય.
400 μF
50 μF
100 μF
25 μF
Advertisement
99.
એક આદર્શ અવરોધ અને આદર્શ ઈન્ડક્ટરને 100 V ના A.C. સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વોલ્ટોમીટર અવરોધ કે ઈન્ડક્ટન્સ સમાંતર જોડતાં સમાન વોલ્ટેજ દર્શાવે તો તેનું અવલોકન ............
100 V
88.2 V
70.7 V
50 V
100.
200 Ω અવરોધ અને 1H આત્મપ્રેરકત્વવાળા કૉઈલને આવૃત્તિવાળા A.C ઉદ્દગમ સાથે જોડવામં આવે છે. વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સમય-તફાવત ........... ms થશે.