એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 75 % છે. આ ટ્રાન્સફોર્મરમં ઈનપુટ પાવર 4 kW અને ઈનપૂટ વૉલ્ટેજ 100 V જો ગૌણ ગૂંચળાના બે છેડે મળતો વૉલ્ટેજ 200 V હોય, તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના પ્રવાહનો ગુણોત્તર ............ થશે. from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

111.
LCR શ્રેણી-પરિપથ સાથે બદલાતી જતી આવૃત્તિ f વાળું AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન જોડેલ છે. આ આવૃત્તિની સાથે પરિપથમાં થતાં પ્રવાહનો ફેરફાર નીચે આલેખોમાં દર્શાવેલ છે. સાચો આલેખ નક્કી કરો.

112.
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ 220 V સ્પ્લાય વૉલ્ટેજને 10 V માં ઘટાડવા માટે કરવામાં આવે છે. જો પ્રાથમિક ગુચળા અને ગૌણ ગૂંચળમાં પ્રવહ અનુક્રમે 5 A અને 88 A હોય, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ........... થશે.
  • 88 %

  • 8.8 %

  • 80 %

  • 8 %


113.
એક AC પરિપથમા વિદ્યુતપ્રવાહની દિશા 1 × 10-2 s જેટલા સ્મયગાળે ઊલટાઈ જાય છે, તો AC પ્રવાહની આવૃત્તિ f = ........... HZ થશે. 
  • 31.4

  • 6.28

  • 60

  • 50


114.
L= 3 mH અને R = 4 Ω અવરોધ સાથે, V = 4 cos (1000t) V વોલ્ટેજ સપ્લાય અને એમિટર શ્રેણીમાં જોડેલ છે, તો એમીટરનું અવલોકન ........... A થશે. 
  • 5.6×10-3

  • 56×10-3

  • 5.6

  • 0.56


Advertisement
115.
એક વિદ્યુતગોળાનો ફિલામેન્ટ આત્મ પ્રેરકત્વ ધરાવે છે. જો આ ગોળાને પ્રથમ DC વૉલેટજ અને ત્યાર બાદ AC વૉલ્ટેજ સપ્લાય લાગુ પાડવામાં આવે, તો કયા કિસ્સામાં બલ્બ વધુ પ્રકાશિત થશે ?
  • DC

  • AC

  • બંને કિસ્સામાં સમાન રીતે પ્રકાશિત થશે.

  • માત્ર AC સપ્લાય માટે જ બલ્બ પ્રકાશિત થાય.


116.
50 Hz AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે L-C-R શ્રેણીમાં જોડેલ છે. જો પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત bold pi over bold 4 bold rad હોય તથા L = 2 H તો કૅપેસિટન્સ C =...........μ F થશે.
  • 0.5

  • 2.5

  • 5

  • 0.25


Advertisement
117.
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 75 % છે. આ ટ્રાન્સફોર્મરમં ઈનપુટ પાવર 4 kW અને ઈનપૂટ વૉલ્ટેજ 100 V જો ગૌણ ગૂંચળાના બે છેડે મળતો વૉલ્ટેજ 200 V હોય, તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના પ્રવાહનો ગુણોત્તર ............ થશે.
  • 0.75

  • 1.5

  • 2.66

  • 7.5


C.

2.66


Advertisement
118.
આપેલ પરિપથમાં કાળ ચાલુ કરતાં ઈન્ડક્ટરમા બે છેડા વચ્ચેનો વોલ્ટેજ-સમય સાથે કેવી રીતે બદલાશે તે નીચે આલેખોમાં દર્શાવેલ છે. સાચો આલેખ નક્કી કરો.


Advertisement
119.
90 % કાર્યક્ષમતાવાળા એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગુંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે 400 અને  2000 છે, ગૌણ ગૂંચળામાં 1000 V જેટલા વોલ્ટેજ મળતો આઉટપુટ પાવર 12 kW છે. જો પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના અવરોધ અનુક્રમે 0.9 Ω અને 5 Ω હોય, તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં વ્યય થતો પાવર ........... W અને ........... W હશે.
  • 400, 72

  • 800, 144

  • 2000, 310

  • 4000, 720


120.
R = 10 Ω અવરોધ અને L = 25 mH ઈન્ડક્ટન્સવાળા ઈન્ડક્ટરના શ્રેણી-જોડાણ સાથે 50 Hz આવૃત્તિવાળું AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન જોદેલ છે, તો પરિપથનો Q ફેક્ટર .......... થશે.
  • 1

  • 0.393

  • 0.785

  • 0.5


Advertisement

Switch