ધાતુ કર્મવિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ? from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

1. કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કઇ અધાતુઓ મળે છે ?
  • ફોસ્ફરસ, સલ્ફર

  • કાર્બન, સલ્ફર

  • કાર્બન, ફૉસ્ફરસ 

  • ફૉસ્ફરસ, ક્લોરિન


2. કેવા પ્રકારના ખનિજમાંથી ઍલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાતી નથી ? 
  • હાઈડ્રિક્સાઈડ

  • ઑક્સાઈડ

  • સ્લિકેટ

  • કાર્બોનેટ


3. કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કી ધાતુ મળે છે ?
  • કૉપર 

  • આયર્ન 

  • ઝિંક 

  • ઍલ્યુમિનિયમ


4. નીચે પૈકી કયું તત્વ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતું નથી ? 
  • S

  • Ag

  • Au

  • Fe


Advertisement
5. ધાતુ કર્મવિધિમાં કયાં સિદ્ધાંતો આધારિત ધાતુ મેળવવામાં આવે છે ? 
  • રિડક્શન

  • ઉષ્માગતિકીય 

  • વિદ્યુત રાસાયણિક

  • Na


6. કાચી ધાતુઓમાંથી ધાતુ મેળવવા માટેના તબક્કા કયા છે ? 
  • ધાતુનું શુદ્ધિકરણ

  • કાચી ધાતુનું સકેન્દ્રીકરણ 

  • સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ 

  • આપેલ બધા જ 


7. ગેંગ કોને કહે છે ? 
  • શુદ્ધ ધાતુઓના સંયોજિત સ્વરૂપને

  • અનિચ્છનીય તથા કેટલાક ભુમિય પદાર્થો જેને અશુદ્ધ કહી શકાય તેને 

  • સંયોજીત સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી અધાતુઓ 

  • ખનીજમાંથી સંયોજનો મેળવી શકાય તેને


8. અયસ્ક કોને કહે છે ?
  • ખનીજમાંથે સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી ધાતું મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી અધાતુ મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી સંયોજનો મેળવી શકાય તેને


Advertisement
9. નીચે પૈકી કઈ ધાતુ હંમેશા મુક્ત સ્વરૂપે મળે છે ? 
  • Au

  • Cu

  • Ag

  • Na


Advertisement
10. ધાતુ કર્મવિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?
  • શુદ્ધ અધારુઓ મેળવવા

  • શુદ્ધ સંયોજનો મેળવવા 

  • શુદ્ધ ધાતુઓ મેળવવા 

  • શુદ્ધ નિષ્ક્રિય વાયુઓ મેળવવા


C.

શુદ્ધ ધાતુઓ મેળવવા 


Advertisement
Advertisement

Switch