CBSE
ઈથર
જલીય NaHCO3
જલીય NaOH
જલીય HCl
ઝિંક એ પ્રક્રિયા દરમિયાન અનિલિનનું રિડક્શન થતુ અટકાવે છે.
ઝિંક અવક્ષેપનમાં વધારો કરે છે.
ઝિંક એ એનિલિન સાથે સફેદ સ્ફટિકમય સંકિર્ણ બનાવે છે.
CH3COCH3
HCHO
CH3CHO
1-પ્રોપોમોન
KIO3
KOI
KI3
KI
સાંદ્ર HNO3 + H2SO4 વડે એનિલિનનું નાઈટ્રેશન અને ત્યાર બાદ એસિટિક એનહાઈડ્રાઈદ વડે એસિટીલેશન
એનિલિનનું એસિટિક એનહાઈડ્રાઈડ વડે એસિટિલેશન વડે
એસિટિક એનહાઈડ્રાઈડ સાથે નાઈટ્રોબેન્ઝિનની ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા દ્વારા
એક પણ નહિ.
મંદ સલ્ફ્યુરીક ઍસિડ
ફેરસ સલ્ફેટ
એમોનિયમ સલ્ફેટ
બધા જ ઉપયોગી
તે કૅન્સર જન્ય છે.
તેને P-એમિનો એઝોબેન્ઝિન પણ કહે છે.
તેને 4-ફિનાઈલ એઝો એનિલિન પણ કહે છે.
તે ઍસિડડાય પણ છે.
ક્ષારની દ્રવ્યતામાં વધારો કરવા માટે.
ધાતુના કાર્બોનેટનું અવક્ષેપન થતું રોકવા માટે.
ફેરસ સલ્ફેટનું જળવિભાજન થતું રોકવા માટે.
એમોનિયમ ક્ષારના તટસ્થીકરણ માટે.
તે એઝોડાય છે.
તેની બનાવટ બેઝિક માધ્યમમાં ફિનોલની ડાયએઝોનિયમ ક્લોરાઈડ સાથેની સંયુગ્મન પ્રક્રિયાથી કરવામાં આવે છે.
તે બેઝિક ડાય છે.
તેની બનાવટ ડાયએઝો એમિનો બેંઝિનને એનિલિન હાઈડ્રોક્લોરાઈદ સાથે ગરમ કરીને કરવામાં આવે છે.