અસ્પિરિન માટે નીચેના વિધાનોની સત્યાર્થતાને અનુલક્ષીને વિકલ્પ પસંદ કરો : (i) રુધિર જામવા ન દેવાના ગુણને લીધે હદયરોગના દર્દી માટે વધુ ઉપયોગી. (ii) તે શરીરમાં ઉત્પન્ન થતાં પ્રોસ્ટાગ્લેન્ડિસ રસાયણનું સશ્લેષણ અટકાવે છે. (iii) તે m-હાઈડ્રોક્સિ બેન્ઝોઈક ઍસિડની એસિટિલેશન પ્રક્રિયાથી બને છે. (iv) તેનું બીજું નામ એસિટાઈલ સેલિસિલિક ઍસિડ છે. from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

31.  સંયોજન શેના તરીકે વપરાય છે ?  
  • પ્રતિજીવી 

  • જીવાણુનાશી 

  • સંક્રમણહારક

  • વેદનાહર 


32. નીચે પૈકી કયા ઔષધથી વ્યક્તિમાં ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી ? 
  • મોર્ફિન

  • કોકેઈન 

  • પેરાસિટામોલ

  • હેરોઈન


33. એસ્પિરિનનું બંધારણ નીચે પૈકી કયું છે ? 

34.
  • (P)-(U), (Q)-(S), (R)-(V)

  • (P)-(T), (Q)-(S), (R)-(V)

  • (P)-(V), (Q)-(T), (R)-(U)

  • (P)-(S), (Q)-(T), (R)-(U)


Advertisement
35. સલ્ફા ઔષધો એ કોના વ્યુત્પન્ન છે ? 
  • બેન્ઝિક સલ્ફોનિક ઍસિડ

  • સલ્ફાનિલિક ઍસિડ

  • P-એમિનો બેન્ઝોઈક ઍસિડ

  • સલ્ફાનિલેમાઈડ 


36. રાસાયણિક દ્રષ્ટિએ હેરોઈન એટલે .......... 
  • મોર્ફિન મોનોએસિટેટ

  • મ્રોફિન ડાયબેન્ઝોએટ 

  • મોર્ફિન મોનોબેન્ઝોએટ

  • મોર્ફિન ડાયએસિટેટ


Advertisement
37. અસ્પિરિન માટે નીચેના વિધાનોની સત્યાર્થતાને અનુલક્ષીને વિકલ્પ પસંદ કરો : 
(i) રુધિર જામવા ન દેવાના ગુણને લીધે હદયરોગના દર્દી માટે વધુ ઉપયોગી. 
(ii) તે શરીરમાં ઉત્પન્ન થતાં પ્રોસ્ટાગ્લેન્ડિસ રસાયણનું સશ્લેષણ અટકાવે છે. 
(iii) તે m-હાઈડ્રોક્સિ બેન્ઝોઈક ઍસિડની એસિટિલેશન પ્રક્રિયાથી બને છે. 
(iv) તેનું બીજું નામ એસિટાઈલ સેલિસિલિક ઍસિડ છે.
  • TTFF

  • TTFT

  • TTTT 

  • FTTT


B.

TTFT


Advertisement
38. સૌથી વધુ વપરાતું તાપશામક ઔષધ કયું છે ? 
  • નેપ્રોક્ષેન

  • ફિનાસેટિન 

  • પેરાસિટામોલ 

  • સેલિસિલિક ઍસિડ


Advertisement
39. નેપ્રોક્ષેન શું છે ? 
  • માદક વેદનાહર ઔષધ

  • જીવાણુનાશી ઔષધ 

  • બિનમાદક વેદનાહર ઔષધ

  • સંક્રમણહારક ઔષધ


40. સંયોજક શેના તરીકે વપરાય છે ?
  • ખંજવાળ રાહત માટે

  • શરદી મટાડવા માટે 

  • દુખાવો દુર કરવા માટે 

  • તાવશામક તરીકે


Advertisement

Switch