નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :  વિધાન : શુદ્ધ અર્ધવાહકોમાં ચાર્જ કૅરિયર ઉષ્માજનિત હોય છે. કારણ : ચાર્જ કૅરિયરની સંખ્યા પર નિયંત્રણ સરળ છે. from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

61. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : કૉમન બેઝ ઍમ્પ્લિફાયર કળા ફેરફાર સાથે વૉલ્ટેજ લબ્ધિ આપે છે. 
કારણ : P-N જંક્શનમાં સિવર્સ બાયસ વધારતા ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.


62.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
40 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 70 MHz ના કૅરિયરને એક 20 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 2 KHz ઑડિયો સિગ્નલ વડે મૉડ્યુલેટ કરવામાં આવે છે. 
પ્રશ્ન : મૉડ્યુલેશન આંક .......... થાય.
  • 40 %

  • 30 %

  • 50 %

  • 20 %


63.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
એક N-P-N ટ્રાન્ઝિસ્ટરને નીચે મુજબ કૉમન ઍમિટર (CE) પરિપથમાં જોડેલ છે. કલેક્ટર સપ્લાય 8v છે. કલેક્ટર પરિપથને જોડેલા 800 Ω ના લોડ અવરોધ પર વૉલ્ટેઝ ડ્રોપ 0.08V છે. જો bold alpha bold space bold equals bold space bold 25 over bold 26 હોય તો,
 
પ્રશ્ન : કલેક્ટર ઍમિટર વૉલ્ટેજ= VCE ............. થાય
  • 7.2 V

  • 5.2 V

  • 6.2 V

  • 8.2 V


64. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો : 

વિધાન : બે P-N જંક્શન ડાયોડને back to back રાખવાથી તે એક N-P-N ટ્રામ્ઝિસ્ટર તરીકે કાર્ય કરે છે. 
કારણ : ટ્રાન્ઝિસ્ટર એક વિદ્યુતપ્રવાહથી કાર્ય કરતું ઉપકરણ છે, જ્યારે એક ટ્રાયોડ વાલ્વ વૉલ્ટેજથી કાર્ય કરતું ઉપકરણ છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.


Advertisement
65. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :
 
વિધાન : અર્ધવાહકોની અવરોધકતામાં તાપમાન સાથે વધારો થાય છે. 
કારણ : ઉચ્ચ તાપમાને વધારે સહસયોજક બંધ તૂટે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.


66.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
40 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 70 MHz ના કૅરિયરને એક 20 V ના એમ્પ્લિટ્યુડ ધરાવતા 2 KHz ઑડિયો સિગ્નલ વડે મૉડ્યુલેટ કરવામાં આવે છે. 
પ્રશ્ન : AM તરંગોનું આવૃત્તિ વર્ણપટ ........... છે.
  • 72150-18750 KHz

  • 70,000 KHz-69998 KHz

  • 52100-45020 KHz

  • 65250-62050 KHz


67. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : વાહક બૅન્ડમાંના ઈલેક્ટ્રૉન વૅલેન્સ બૅન્ડમાં રહેલા ઈલેક્ટ્રૉન કરતાં વધુ ઊર્જા ધરાવે છે. 
કારણ : ઈલેક્ટ્રૉનની પ્રવાહિતા હૉલને પ્રવાહિતા બરાબર છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.


68.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
એક N-P-N ટ્રાન્ઝિસ્ટરને નીચે મુજબ કૉમન ઍમિટર (CE) પરિપથમાં જોડેલ છે. કલેક્ટર સપ્લાય 8v છે. કલેક્ટર પરિપથને જોડેલા 800 Ω ના લોડ અવરોધ પર વૉલ્ટેઝ ડ્રોપ 0.08V છે. જો bold alpha bold space bold equals bold space bold 25 over bold 26 હોય તો,
 
પ્રશ્ન : જો ટ્રાન્ઝિસ્ટરનો ઈનપુટ અવરોધ 100 Ω હોય, તો પાવર ગેઈન .......... થાય. 
  • 2500

  • 3000

  • 5000

  • 1000


Advertisement
Advertisement
69. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો : 

વિધાન : શુદ્ધ અર્ધવાહકોમાં ચાર્જ કૅરિયર ઉષ્માજનિત હોય છે.
કારણ : ચાર્જ કૅરિયરની સંખ્યા પર નિયંત્રણ સરળ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.


A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.


Advertisement
70. નીચેના વિધાન અને કારણ વાંચીને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો :

વિધાન : એક સિગ્નલ કે 0 જે લેવલ અથવા 1 લેવલ બેમાંથી એક ધરાવી શકે તેને ડિજિટ સિગ્નલ કહે છે. 
કરણ : જે સિગ્નલ સમય સાથે સતત બદલાતું જાય તેને ઍનાલોગ સિગ્નલ કહે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથ કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું અને પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને પરંતુ કારણ સાચું છે.


Advertisement

Switch