નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : એક હાકલ અને ભારે પદાર્થના વેગમાન સમના હોય ત્યારે તેમની ગતિઊર્જા પણ સમાન જ મળે.કારણ : ગતિઊર્જા પદાર્થના દ્વવ્યમાન પર આધારિત છે.   from Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

51.
રમેશ 16.8 m ઊંચા ટાવર પરથી એક દડો નીચે ફેંકે છે જે જમીન સાથે અથડાઇને 4.2 m સુધી ઊંચે  ઊછળે છે, તો આ દડાના વેગમાં કેટલા ટકાનો ઘટાડો થતો હશે ?
  • 25 %

  • 75 %

  • 100 %

  • 50 %


52.
ઉચાઇ પર સ્થિર રહેલા એક હેલિકોપ્ટરમાં બૉમ્બ મુક્ત કરતાં મુક્ત કર્યા બાદ તરત જ તે બે સમાન દળના ટુકડામાં વિસ્ફોટમાં પામે છે, જેમાંનો એક ટુકડો 15 ms-1 નો સમક્ષિતિજ વેગ પ્રાપ્ત કરે છે, તો પ્રારંભબિંદુ સાથે બંને ટુકડાને જોડતાં સદિશો પરસ્પર લંબ કેટલા સમય બાદ થશે ? ( g = 10 ms-2)
  • 6 s

  • 15 s

  • 3 s

  • 9 s


Advertisement
53.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એક હાકલ અને ભારે પદાર્થના વેગમાન સમના હોય ત્યારે તેમની ગતિઊર્જા પણ સમાન જ મળે.
કારણ : ગતિઊર્જા પદાર્થના દ્વવ્યમાન પર આધારિત છે.
 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


D.

વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


Advertisement
54.
એક પદાર્થ h ઉંચાઇ પરથી સમક્ષિતિજ સપાટી પર પડે છે અને અથડામણ દરમિયાન વારંવાર અથડામણ અનુભવતો તે ઊછળે છે. જો સ્થિતિસ્થાપક અંકનું મૂલ્ય e હોય, તો કણ સ્થિર થાય તે પહેલાં તેણે કાપેલ અંતર કેટલું હશે ?
  • h over 2 open parentheses fraction numerator 1 space minus space straight e squared over denominator 1 space plus space straight e squared end fraction close parentheses
  • h over 2 open parentheses fraction numerator 1 space plus space straight e squared over denominator 1 space minus space straight e squared end fraction close parentheses
  • h space open parentheses fraction numerator 1 space minus space straight e squared over denominator 1 space plus space straight e squared end fraction close parentheses
  • straight h space open parentheses fraction numerator 1 space plus space straight e squared over denominator 1 space minus space straight e squared end fraction close parentheses

Advertisement
55.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : કોઈ પદાર્થના ‘માત્ર દ્વવ્યમાન’નું અથવા ‘માત્ર ઊર્જાનું’ સંરક્ષણ ન થઇ શકે પરંતુ તેના ‘દ્વવ્યમાન ઊર્જાનું’
સંયુક્ત રીતે સંરક્ષણ થઈ શકે.
કારણ : આઇન્સ્ટાઇનના સમીકરણ અનુસાર E = increment mc2
 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


56.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પર્વતો પરના રસ્તા સીધા બનાવવાને બદલે વાંકા-ચુંકા હોય છે.
કારણ : પર્વતોના ઢાળ વધારે હોવાથી તેના પર વાહનની લપસવાની સંભાવના વધુ હોય છે.

 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


57.
15 m ની ઉંચાઇ પરથી એક દડાને અધોદિશામાં ફેંકતા તે જમીન સાથે ટકરાઇને પોતાની 50 % ઊર્જા ગુમાવી બેસે છે અને પછી 10 mની ઊંચાઇ સુધી ઉછળે છે, તો તેની પ્રાર6ભિક ઝડપ કેટલી હશે ?
  • 15 ms-1

  • 10 ms-1

  • 5 ms-1

  • 20 ms-1


58.
4 kg દળનો એક પદાર્થ 12 ms-1 ની ઝડપથી ગતિ કરતો કરતો 6 kg દળના પદાર્થ સાથે સંઘાત અનુભવી તેની સાથે ચોંટીને સ્થિર થઈ જાય છે, તો પદાર્થની ગતિઊર્જામાં કેટલો ઘટાડો થશે ?
  • 144 J

  • 288 J

  • 172.8 J

  • શુન્ય 


Advertisement
59.
m દળનો એક પદાર્થ ઊર્ધ્વદિશામાં 200 ms-1 વેગથી ફેંકવામાં આવે છે. 4 સેકન્ડ બાદ આ પદાર્થ બે ટુકડામાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોત્તર 1:3 છે. જો નાનો ટુકડો ઊર્ધ્વ દિશામાં 400 ms-2 વેગથી ગતિ કરે, તો મોટા ટુકડાના વેગનું મૂલ્ય કેટલું હશે ?
  • 100 ms-1

  • 80 ms-1

  • 200 ms-1

  • 0


60.
30 m ઊંચાઇ પરથી એક દડાને મુક્તપતન કરાવવામાં આવે છે. જો સંઘાત દરમિયાનનો સ્થિતિસ્થાપક અંક e હોય, તો બીજા સંઘાત બાદ દડો કેટલી ઊંચાઇ સુધી ઊંચેં ઉછળશે ?
  • 30 e4 m

  • 30 e m

  • 60 30 e m

  • 15 30 e m


Advertisement

Switch