સ્ટીલના એક તાર પર 20 Nm-2 જેટલું તણાવ પ્રતિબળ લગાડવામાં આવે છે. તો તારના એકમ કદ દીઠ સંગૃહીત સ્થિતિસ્થાપકીય સ્થિતિ-ઊર્જા ....... હોય છે. from Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

Advertisement
21.
સ્ટીલના એક તાર પર 20 Nm-2 જેટલું તણાવ પ્રતિબળ લગાડવામાં આવે છે. તો તારના એકમ કદ દીઠ સંગૃહીત સ્થિતિસ્થાપકીય સ્થિતિ-ઊર્જા ....... હોય છે.
  • 109

  • 0.5 × 10-11

  • 10-9

  • 2 × 10-9


C.

10-9


Advertisement
22.
હવાના અણુની સ્થિત-ઊર્જા bold U bold space bold equals bold space bold M over bold r to the power of bold 6 bold space bold minus bold space bold N over bold r to the power of bold 12 છે. જ્યાં M અને N ઘન અચળાંકો છે, તો પદાર્થની સમતોલ સ્થિતિની સ્થિતિ-ઊર્જા ........ . 
  • 0

  • fraction numerator straight M squared over denominator 4 space straight N end fraction
  • fraction numerator straight N squared over denominator 4 space straight M end fraction
  • MN squared over 4

23.
1 kg m-3 ઘનતા ધરાવતા હવાના માધ્યમમાં, 4 kg m-3 ઘનતાવાળો પદાર્થ, 8 kg m-3 ઘનતાવાળા 10 N વજન સાથે સમતોલનમાં રહે છે, તો પદાર્થનું સાચું દ્વવ્યમાન ...... છે.
  • 10 kg

  • 3 over 4 space kg
  • 7 over 8 space k g
  • 7 over 6 space kg

24.
600 kgm-3 ઘનતા ધરાવતો 120 kg દળનો લાકડાનો એક તરાપો પાણી ઉપર તરે છે. આ તરાપા પર મહત્તમ કેટલું દળ મૂકી શકાય કે જેથી તરાપો પાણીમાં ડુબવાની અણી પર આવે ?
  • 60 kg

  • 30 kg

  • 80 kg

  • 30 kg


Advertisement
25.
એક પદાર્થનો પોઇસન ગુણોત્તર 0.5 છે. તેમાંથી બનાવેલ એકરૂપ સળિયાને પ્રલંબિત (પ્રતાન) ખેંચાણ (પ્રતાન વિકૃતિ) 2 × 10-3 N આપવામાં આએ, તો તેના કદનો વધારો કેટલા ટકા થશે ?
  • 5 %

  • 0 %

  • 0.08 %

  • 0.008 %


26.
મરક્યુરી ભરેલા મેનોમીટર (યુ-ટ્યૂબ)ની બંને ભૂજામાં મરક્યૂરીની સપાટી સમાન ઉંચાઇ ધરાવે છે. હવે 1.3 gcm-3 ઘનતાવાળું ગ્લિસરીન મેનોમીટરની એક ભૂજામાં તે 20 cm ઉંચાઇનો સ્તંભ રચે તેટલું દાખલ કરેલું છે. તો બીજી ભૂજામાં 0.8 gcm-3 0.8 ઘનતાવાળું પ્રવાહી દાખલ કરીને તેની ઉંચાઇ લગભગ કેટલી રાખવી જોઈએ એક જેથી મેનોમીટરના બંને ખુલ્લા છેડે પ્રવાહી સ્તંભોની ઉંચાઇ સમાન થાય ?

  • 16 cm

  • 8 cm

  • 20 cm

  • 10 cm


27.
જમીનની સપાટી પર પૈડાવાળા સ્ટૅન્ડ પર ગોઠવેલી બંધ લંબચોરસ ટાંકીને પાણીથી સંપૂર્ણપણે ભરવામાં આવેલી છે. હવે જો ટાંકીને જમણી બાજુની દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે તો, 
  • કયા બિંદુએ દબાણ મહત્તમ બનશે ?
  • કયા બિંદુએ દબાણ ન્યૂનતમ બનશે ?


  • (i) Q (ii) R

  • (i) S (ii) R

  • (i) Q (ii) S

  • (i) Q (ii) P


28.
એક જ દ્વવ્યના બનેલા તથા સમાન લંબાઇ ધરાવતા બે તારના વ્યાસનો ગુણોત્તર 2 : 3 છે. હવે જો તેમને સમાન બળની અસર હેઠળ તણાવ આપવામાં આવે, તો બંને તારના એકમ કદ દીઠ સ્થિતિ-ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
  • 81 :16

  • 16:81

  • 9:4

  • 2:3


Advertisement
29.
બે જુદા જુદા દ્વવ્યના પદાર્થોને ત્રાજવાના એક-એક છેડા પર લટકાવેલા છે. જ્યારે પદાર્થો સહિત ત્રાજવાને પાણીના માધ્યમમાં રાખવામાં આવે, ત્યારે ત્રાજવું સમતોલનમાં રહે છે. જો તેમાંના એક પદાર્થનું દળ 36 g અને ઘનતા 9 gcm-3 હોય તો બીજા 72 g દળ ધરાવતા પદાર્થની ઘનતા કેટલી હશે ?
  • 5 gcm-3

  • 1.8 gcm-3

  • bold 4 over bold 3 gcm-3
  • bold 2 over bold 3 gcm-3

30.
એક પદાર્થનો પોઇશન ગુણોત્તર 0.1 છે. જો આ પદાર્થના સળિયાનું પ્રલંબિત ખેંચાણ 10-3 છે, તો તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો ?
  • 8 %

  • 0.08 %

  • 0.8 %

  • 0.008 %


Advertisement

Switch