200 cm લંબાઈ અને 4 Ω અવરોધ ધરાવતા પોટેન્શિયોમિટર 1 Ω  સાથે આંતરિક અવરોધ ધરાવતી 2 V વીજચાલક બળવાળી બૅટરી જોડીને વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો વિદ્યુતસ્થિમાન પ્રચલન ............. મળે. from Physics પ્રવાહ વિદ્યુત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

111.
10 m લંબાઈનો તાર એક પોટેન્શિયોમિટરના સ્થાયી વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે. તેની સથે જોડેલ પ્રાથમિક કોશ ઑપન સર્કિટ કંડિશનની સ્થિતિમાં હોય ત્યારે તટસ્થ બિંદુ 7.8 m અંતરે મળે છે જ્યારે પ્રાથમિક કોષ અને તેની સાથે જોડેલ 10 Ω અવરોધમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે તટસ્થ બિંદુ 7 m અંતરે મળે છે, તો પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ .............. હશે.
  • 1 Ω

  • 1.14 Ω

  • 1.36 Ω

  • 1.24 Ω


112.
પોટેન્શિયોમિટરના પરિપથમાં 1.25 V નો વિદ્યુતકોષ જોડતાં તટસ્થ બિંદુ તાર પર 35 cm અંતરે મળે છે. હવે વિદ્યુતકોષ બદલવાથી તટસ્થ બિંદુ ખસીને 63 cm અંતરે મળે છે, તો બીજા વિદ્યુતકોષનું emf .............. મળે.
  • 2 V

  • 1.75 V

  • 2.25 V

  • 2.5 V


113.
પોટેન્શિયોમિટરના એક પ્રયોગમાં પોટૅન્શિયોમિટર તારનો અવરોધ 10 Ω અને લંબાઈ 100 cm છે. તેની સાથે 2 વૉલ્ટ emf ધરાવતો અવગણ્ય આંતરિક અવરોધવાઓ એક વિદ્યુતકોષ અને અવરોધ R શ્રેણીમાં જોડેલ છે. જો 10 mV emf વાળા વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન માટે તટસ્થ બિંદુ 40 cm લંબાઈએ મળતું હોય, તો અવરોધ R નું મુલ્ય ............ હશે. 
  • 670 Ω

  • 820 Ω

  • 790 Ω

  • 900 Ω


114. આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
વિદ્યુતકોષમાંથી વહેતો પ્રવાહ અને તેના ધ્રુવો ઉદ્દ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પ્રયોગ દ્વારા તેનાં અવલોકનો પરત્ર્હી અવલોકન-કોઠો તૈયાર કરેલ છે : 


પ્રશ્ન : વિદ્યુતકોષમાંથી વહી શકતોઇ મહત્તમ પ્રવાહ કેટલો હશે ? 
  • 9.8 mW

  • 98 mW

  • 50 mW

  • 49 mW


Advertisement
115. આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
વિદ્યુતકોષમાંથી વહેતો પ્રવાહ અને તેના ધ્રુવો ઉદ્દ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પ્રયોગ દ્વારા તેનાં અવલોકનો પરત્ર્હી અવલોકન-કોઠો તૈયાર કરેલ છે : 


પ્રશ્ન : પ્રયોગમાં વપરાયેલ વિદ્યુતકોષનું વિદ્યુતચાલક બળ કેટલું ?
  • 1.4 V

  • 1.5 V

  • 2 V

  • 2.5 V


116.
વ્હિસ્ટનબ્રીજના પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા મૂલ્યના અવરોધો જોડેલ છે. ગેલેવેનોમિટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. જો તાપીય અસરો અવગણવામાં આવે, તો નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગેલેવેનોમિટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય ન થાય ?


  • અવરોધ R1 અને R2 અદલબદલ કરવાથી 

  • વિદ્યુતકોષનું emf બમણું કરવાથી 

  • બૅટરી અને ગેલ્વેનોમિટર અદલાબદલી કરવાથી 

  • પરિપથના અવરોધો બમણા કરવાથી 


117.
આપેલ  ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
14 V emf અને આંતરિક અવરોધ ધરાવતી એક બૅટરી 20 V emf અને 2 Ω આંતરિક અવરોધવાળી બીજી બૅટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નીચે માંગેલી રાશિઓ શોધો.
પ્રશ્ન : પરિપથમાં વહેતો પ્રવાહ
  • 4 A

  • 3 A

  • 2 A

  • 1 A


118.
પોટૅન્શિયોમિટરના એક પ્રયોગમાં એક વિદ્યુતકોષ માટે 250 cm અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે વિદ્યુતકોષને સમાંતરમાં 2 Ω નો અવરોધ જોડતાં તટસ્થ બિંદુ 125 cm અંતરે મળે, તો વિદ્યુતકોષનો આંતરિક અવરોધ .......... મળે.
  • 0.5 Ω

  • 4 Ω

  • 1 Ω

  • 2 Ω


Advertisement
119.
એક વ્હીસ્ટનબ્રિજની ચાર ભુજાઓ P, Q, R અને S ના અવરોધો અનુક્રમે 10 Ω, 30 Ω, 20 Ω અને 60 Ω છે. કોષનો emf અને આંતરિક અવરોધ અનુક્રમે 5 V અને 2 Ω છે. જો ગેલ્વેનોમિટરનો અવરોધ 60 Ω હોય, તો કોષમાથી નેકળતો પ્રવાહ ............. હશે.
  • 0.15 A

  • 0.174 A

  • 0.2 A

  • 2 A


Advertisement
120.
200 cm લંબાઈ અને 4 Ω અવરોધ ધરાવતા પોટેન્શિયોમિટર 1 Ω  સાથે આંતરિક અવરોધ ધરાવતી 2 V વીજચાલક બળવાળી બૅટરી જોડીને વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો વિદ્યુતસ્થિમાન પ્રચલન ............. મળે.
  • 4 × 10-3 Vcm-1

  • 6 × 10-3 Vcm-1

  • 8 × 10-3 Vcm-1

  • આપેલ પૈકી એક પણ નહી 


C.

8 × 10-3 Vcm-1


Advertisement
Advertisement

Switch