Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

31.

વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા ક્યાં જોવા મળે છે ?

  • કણભાસુત્રના જનીનસંકુલ 

  • કોષકેન્દ્ર જનીનસંકુલ

  • કોષરસ 

  • હરિતકણના જનીનસંકુલ 


32.

મૅન્ડલ દ્વાર વતાનાનાં કયાં લક્ષણોનો પ્રચ્છન્નકારક તરીકે અભ્યાસ કરવામાં આવ્યો હતો ?

ગોળાકાર બીજ 
પુષ્પની કક્ષસ્થ સ્થિતિ 
બીજનું લીલું આવારણ 
શીંગનો લીલો રંગ
  • બીજનું લીલું આવારણ 

  • શીંગનો લીલો રંગ

  • ગોળાકાર બીજ 

  • પુષ્પની કક્ષસ્થ સ્થિતિ 


33.
ફળમાખી X-રંગસુત્રના એક છેડે પીળા શરીરના જનીન (Y)અને બીજા છેડે કપાયેલ પાંખનું જનીન (b) વચ્ચે પુનઃસંયોજનની આવૃત્તિ કેટલી હોઈ શકે ? 
  • 40%

  • 50%

  • 66%

  • 100%


34.

તે ક્રિસમસ રોગના નામ તરીકે પણ ઓળખાય છે.

  • હિમોફિલિયા 

  • રંગઅંધતા

  • સિકલસેલ એનિમિયા 

  • થેલેસેમિયા 


Advertisement
Advertisement
35.
21મી જોડમાં એક વધારાનું રંગસુત્ર આપવાથી ડાઉંસ સિંડ્રોમ બાળકમાં જોવા મળે છે. સંતતિના કેટલા ટકા અસર પામતી માતા અને સામાન્ય પિત આ અનિયમિતતાથી અસર પામે છે ?
  • 25%

  • 50%

  • 75%

  • 100%


B.

50%


Advertisement
36.

મનુષ્યમાં X-લિંગી રંગસુત્ર પર આબેલા પ્રચ્છન્ન જનીન કોનામાં વધુ પ્રમાણમાં પોતાની અસર પ્રદર્શિત કરે ?

  • માદામાં 

  • નરમાં 

  • બંનેમાં 

  • કોઈને પણ નહિ


37.
દૈહિક રંગસુત્ર પર આવેલ જનીન A અને B માટે જો કોઈ વિષમયુગ્મી હોય અને હિમોફિલિયા થવા માટેનાં જનીન 4 માટે ગ્રહી હોય તો, તેના ચુક્રકોષ માટે કયુઅ પ્રમાણ શક્ય બને ?
  • bold 1 over bold 4
  • bold 1 over bold 8
  • bold 1 over bold 32
  • bold 1 over bold 16

38.

એક સામાન્ય સ્ત્રી કે જેના પિતા અંગઅંધ હતા તે સામન્ય પુરુષ સથે લગ્ન કરે, તો તેનાં સંતાનો કેવા પ્રાપ્ત થાય ?

  • 25 % રંગઅંધ 

  • 70 % રંગઅંધ 

  • 100% રંગઅંધ

  • સામાન્ય 


Advertisement
39.

સંકરણના પિતૃઓનાં પૈકી એકના કણભાસુત્રમાં વિકૃતિ હતી, તે સંકરણમાં પિતૃને નર તરીકે લેવામાં આવેલ હતો, તો F2 ના વિશ્ર્લેષણ દરમિયાન સંતતિમાં તે વિકૃતિનું પ્રમાણ કેટલું જોવા મળે છે ?

  • 100% 

  • 1/3 પ્રમાણ 

  • 50% 

  • એક પણ સંતતિમાં ન જોવા મળે.


40.
ચોક્કસ સ્થળે વૈકપ્લિક કારક Aનું આવર્તન 0.6 છે અને બીજી વૈકલ્પિક કારકનું આવર્તન 0.4 છે. અમુક પ્રદેશની સમતુલાએ થતાંં અવ્યવસ્થિત પ્રજનનસમયે વિષમયુગ્મીનું આવર્તન કેટલું થશે ? 
  • 0.16

  • 0.24

  • 0.36

  • 0.48


Advertisement