Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

41.

તે બહુજનીનિક આનુવંશિકતાનું દ્રષ્ટાંત છે.

  • ગુલબાસમાં પુષ્પનો રંગ 

  • માનવમાં ચામડીનો રંગ 

  • નર મધમાખીની ઉત્પત્તિ 

  • વટાણામાં શીંગનો આકાર 


42.

તે આનુવંશિક રોગ નથી.

  •  સિસ્ટિક ફઈબ્રોસિસ 

  • ક્ર્ટીનિઝમ

  • થેલેસેમિયા 

  • હિમોફિલિયા


43.

આફ્રીકન વસતિમાંથી SCAન દૂર થઈ શકવાનું કારણ કયું છે ?

  • તે પ્રભવી જનીનો દ્વારા નિયંત્રિત છે. 

  • તે પ્રચ્છન્ન જનીનો દ્વારા નિયંત્રિત છે.

  • તે ઘાતક રોગ નથી

  • તે મૅલેરિયા સામે પ્રતિકાર પૂરો પાડે છે. 


44.

જ્યારે એકબીજા સાથે સંકળાયેલા ન હોય તેવ સજીવો કે વંશના સભ્યો વચ્ચે સંકરણ 0કરવામાં આવે, ત્યારે સંકરણનું પેઢી પરિણામ ક્યારેક બંને પિતૃઓ કરતાં વધુ ચઢીયાતું જોવા મળે છે. આ માટે જવાબદાર ઘટના કઈ છે ?

  • સ્પ્લિસિંગ 

  • મેટામોરફેસિસ

  • હિટરોસિસ 

  • ટ્રાન્સફોર્મેશન 


Advertisement
45.
મૅન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ વટાણાના જુદાં-જુદાં સાત લક્ષણો માટેના કારકો કેટૅલા રંગસુત્રો પર આવેલા છે ? 
  • 4

  • 5

  • 6

  • 6


46.

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ રંગસુત્રીય અનિયમિતતા માટે સાચી છે ?

  • ઈરિથ્રોબ્લાસ્ટોસિસ – X – સંકલિત રોગ 

  • ડાઉન્સ સિંડ્રોમ – 44 દૈહિક રંગસુત્રો + XO

  • ક્લાઈન ફેલ્ટર્સ સિંડ્રોમ – 44 દૈહિક રંગસુત્રો + XXY 

  • રંગઅંધતા – Y – સંકલિત રોગ 


47.

શેના દ્વારા ડીસોનાઈન ડીએમીનેઝ ખામી કાયમી દૂર કરી શકાય ?

  • એન્ઝાઈમ રિપ્લેસમેન્ટ થેરાપી 

  • ક્રિયાશીલ ADA ઉત્પન્ન ધરાવતાં જનીનિક ઈજનેરી સજીવથી ઉત્પન્ન થયેલ લસિકાકણો સમાયાંતરે દાખલ કરવાથી.

  • એડિનોસાઈન ડીએમીજેઝ સક્રિયકોના સંચાલન દ્વારા 

  • ગર્ભની શરૂઆતના તબક્કામાં ADA ઉત્પન્ન કરતાં બોનમેરો ના કોષો દાખલ કરવાથી. 


48.
વટાણાના છોડમાં લીલા બીજ ઉપર પીળા બીજ પ્રભાવી છે જો સમયયુગ્મી પીળા બીજના છોડને લીલા બીજના છોડ સથે સંકરણ કરાવવામાં આવે તે F2 સંતતિમાં કેટલા ટકા લીલા રંગની પ્રાપ્ત થશે ? 
  • 25% 

  • 50% 

  • 75%

  • 100%


Advertisement
49. તે વિકૃતિ માટે જવાબદાર છે ? 
  • ગૅમા કિરણો

  • IR-કિરણો 

  • IAA 

  • ઈથીલીન 


Advertisement
50.

વિકૃતિબાદ જનીનિક ફેરફાર સજીવોનાં લક્ષણોમાં થતો ફેરફાર કોને કારણે થાય છે ?

  • RNA પ્ર્ત્યાંકન

  • પ્રોટી-નસંશ્ર્લેષણ પદ્ધતિ 

  • પ્રોટીનની સંરચના

  • DNAરેપ્લિકેશન 


C.

પ્રોટીનની સંરચના


Advertisement
Advertisement