Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

261.

તે પૉઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.

  • સિકલસેલ એનિમિયા 

  • આલ્કેપ્ટોન્યુરિયા

  • થેલેસેમિયા 

  • રંગઅંધતા 


262.

માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી ધરાવતા કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબત એટલે :

  • કુટુંબ વૃક્ષ

  • યાદી 

  • વંશાવલી પૃથ્થકરણ 

  • કુટુંબયાદી 


263.

વિષમયુગ્મી સભ્યોને કઈ રીતે દર્શાવવામાં આવે છે ?

  •  રોમન અંક દ્વારા

  • ખુલ્લા ચોરસ અને ખુલ્લા વર્તુળ દ્વારા 

  • બંધ ચોરસ અને બંધ વર્તુળ દ્વારા 

  • વર્તુળ અને ચોરસ અડધાં બંધ કરીને


264.

વંશાવળીમાં લગ્નગ્રંથિનું થયેલું જોડાણ શેના દ્વારા દર્શાવાય છે ?

  • વર્તુળ, વર્તુળ

  • રેખા, ચોરસ 

  • ચોરસ, વર્તુળ 

  • વર્તુળ, ચોરસ 


Advertisement
265.

કુટુંબની વંશવાળીમાં લગ્નગ્રંથિનું થયેલું જોડાણ શેના દ્વારા દર્શાવાય છે ?

  • રેખા

  • આડી લાઈન 

  • ચોરસ 

  • ઊભીલાઈન 


266.

કુટુંબની વંશવાળી શેના સ્વરૂપે રજૂ થાય છે ?

  • ટેબલ

  • ચાર્ટ 

  • આલેખ 

  • રેખા 


267.

તે જનીનવિકૃતિ માટે સાચો મુદ્દો છે.

  • વિકૃતિ પ્રકૃતિક પસંદગીમાં મદદરૂપ થાય છે. 

  • વિકૃતિ ઇત્ક્રાંતિય એજન્ટ છે. 

  • કોઈ પણ જનીનવિકૃતિ પામી શકે 

  • આપેલ તમામ


268.

તે રુધિર ગંઠાવવાની ક્રિયામાં રુકાવટ કરતો રક્તસબંધિત રેઓગ છે.

  • PKU

  • હિમોફિલિયા 

  • સિકલ એલ એમોનિયા 

  • થેલેસેમિયા 


Advertisement
269.

કુટુંબ વંશાવળીમાં સાદા સભ્યોને કઈ રીતે દર્શાવાય છે ?

  • આડી બે રેખાઓ દ્વારા

  • અર્ધબંધ વર્તુળ અને અર્ધબંધ ચોરસ દ્વારા

  • ખુલ્લા વર્તુળ કે ચોરસ દ્વારા 

  • બંધ વર્તુળ અને ખુલ્લા ચોરસ દ્વારા 


Advertisement
270.

કયા રોગમાં હિમોગ્લોબીન ખામીયુક્ત બને છે ?

  • ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ 

  • રંગઅંધતા

  • થેલેસેમિયા 

  • સિકલસેલ એનિમિયા


D.

સિકલસેલ એનિમિયા


Advertisement
Advertisement