Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

371.

મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણો હતા?

  • 2

  • 3

  • 4

  • 7


372.

મેન્ડેલના વિશ્લેષણનો નિયમ ........... દરમિયાન કારકોના વિભાજન પર આધાર રાખે છે.

  • પરાગનયન

  • ભૂણીય વિકાસ

  • જન્યુ નિર્માણ

  • બીજ નિર્માણ


373.

જ્યારે Ttrr અને Rrtt નું સંકરણ કરાવવામાં આવે ત્યારે તેમની સંતતિનો સ્વરૂપ પ્રકાર ........ હશે.

  • 1:1

  • 9:3:3:1

  • 3:1

  • 1:1:1:1


374.

સમાન જનીનીક પરિબળો સાથેના સભ્યો ધરાવતા સજીવોને શું કહે છે?

  • સમરૂપી

  • સમયુગ્મી

  • વિષમરૂપી

  • વિષમયુગ્મી


Advertisement
375.

પિતૃ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓની ટકાવારી .....હશે.

  • 75

  • 50

  • 12.5

  • 25


376.

વિવિધ પ્રકારનાં જનીનોને ................ કહે છે.

  • લક્ષણ 

  • વિશેષક

  • વિષમયુગ્મી 

  • વૈકલ્પિક કારકો


377.

બંને કારકોના જનીનો ........... પર આવેલા હોય છે.

  • ગમે તે બે રંગસૂત્રો

  • સમાન રંગસૂત્ર

  • બે વિષમયુગ્મી રંગસૂત્રો

  • બે બિન-વિષમયુગ્મી રંગસૂત્રો


378.

વ્યક્તિના જન્યુઓ .......... હોઈ શકે છે.

  • AB, Ab, ab

  • Aa, Bb

  • AB, ab 

  • AB, ab, aB 


Advertisement
Advertisement
379.

સંકરણમાં 45 ઊંચા અને 14 નીચા છોડ ઉત્પન્ન થાય છે, પિતૃનો જનીન પ્રકાર.......... હોય.

  • Tt X Tt

  • TT X tt

  • TT X TT

  • TT X Tt


A.

Tt X Tt


Advertisement
380.

દેહનાં લક્ષણો ........ હોય છે.

  • વાતાવરણ દ્વારા નિયંત્રણમાં

  • વ્યક્તિની જાતિ

  • સ્વરૂપ પ્રકાર

  • જનીન પ્રકાર


Advertisement