Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

411.

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી .....માં જોવા મળે છે.

  • રિબોઝોમ્સ અને હરિતકણ

  • લાયસોઝોમ્સ અને રિબોઝોમ્સ

  • કણાભસૂત્ર અને રિબોઝોમ્સ

  • અંત:કોષરસજાળ અને કણાભસૂત્ર


412.

નીચેનામાંથી કયુ કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ નથી?

  • Plastid inheritance

  • મકાઈમાં માદા વંધ્યતા

  • સિગ્મા અણુ આનુવંશિકતા

  • કપ્પા અણુ આનુવંશિકતા


413.

કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ........ છે.

  • કણાભસૂત્ર અને ગોલ્ગી-કાય

  • લાયસોઝોમ અને કણાભસૂત્ર

  • હરિતકણ અને લાયસોઝોમ

  • કણાભસૂત્ર અને હરિતકણ


414.

............. માં બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા જોવા મળે છે.

  • યુગ્લીના 

  • હાઇડ્રા

  • મારક પેરામીશિયમ

  • મારક અમીબા


Advertisement
415.

લિમ્ની (ગોકળગાય)માં કવચનું ગૂ6ચળામય થવું, એ ........... નું ઉદાહરણ છે.

  • અવધિ રૂપાંતરણ

  • માતૃક આનુવંશિકતા

  • દ્વિપૈતૃક આનુવંશિકતા

  • પુન:નિર્ધારણ


416.

વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?

  • સાયટોસોલ

  • હરિતકણનાં જીનોમમાં 

  • કણાભસૂત્રીય જીનોમમાં 

  • કોષકેન્દ્રીય જીનોમમાં 


417.

નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા દર્શાવે છે?

  • બંને પ્રકારો જ્યારે સાથે મળીને લક્ષણો ઉત્પન્ન કરે છે, ત્યારે તે બેમાંથી કોઈ એક પિતૃને સમાન પ્રકારનાં હોય છે.
  • વિષયમયુગ્મી અવસ્થા દરમિયાન બંને કારકો સ્વતંત્ર રીતે પોત-પોતાનાં લક્ષણો દર્શાવે છે.

  • જનીન તેનાં કારકોનાં લક્ષણોને અવરોધીને પોતાનાં લક્ષણો દર્શાવે તે

  • જ્યારે જનીન અલગ-અલગ હોય ત્યારે તેમનો સ્વરૂપ પ્રકાર સમાન હોય છે, પરંતુ જ્યારે એક સાથે આંતરક્રિયા દર્શાવે ત્યારે નવો સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે.

Advertisement
418.

અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોનાં દ્વારા કરવામાં આવ્યું?

  • શેમાર્ક

  • દ્ વ્રિસ

  • કોરેન્સ

  • આપેલ પૈકી એક પણ નહી


D.

આપેલ પૈકી એક પણ નહી


Advertisement
Advertisement
419.

જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો પોતાનાં લક્ષણો એક સાથે દર્શાવે, તો તેને ......... કહે છે.

  • ઉભય પ્રભાવિતા

  • કૂટ પ્રભાવિતા

  • પ્રભાવિતા

  • સહ-પ્રભાવિતા


420.
દ્વિસંકરણમાં જ્યારે કારકોની એક જોડ અપૂર્ણ પ્રભાવિતા દર્શાવે છે, તો તે સંકરણ દ્વારા મળતો જનીનપ્રકાર ગુણોત્તર .............. હશે.
  • 1:2:1

  • 3:6:3:1:2:1

  • 1:2:2:4:1:2:1:2:1

  • 9:3:3:1


Advertisement