CBSE
મનુષ્યના રુધિર કરતા મનુષ્યનું મૂત્ર સામાન્ય રીતે ................ હોય છે.
સમસાંદ્ર
અધોસંદ્ર
અધિસાંદ્ર
આપેલ બધા જ
C.
અધિસાંદ્ર
બિલીની ની નલિકા ............. પર ખૂલે છે.
DTC
પકવાશય
મૂત્રવાહિની
મૂત્રપિંડ રસાકુર
H2O નું DCT માં શોષણ ............. દ્વારા નિયંત્રણ થાય છે.
ઓક્સિટોસીન
ADH
ACTH
LH
નીચેના પૈકી કયું સસલામાં યુરિયા ના નિર્માણ સાથે સંકળાયેલ છે.
યકૃત
રુધિર
મૂત્રપિંડ
બરોળ
રુધિરકેશિકાગુચ્છનું મુખ્ય કાર્ય .............. છે.
મૂત્રની સાંદ્રતા.
રુધિરનું ગાળણ
H2O નું પુન:શોષણ
Na+ નું પુન:શોષણ
યુરિક એસિડ ............... માં મુખ્ય ઉત્સર્જન નીપજ છે.
ઊભયજીવીઓ
સસ્તનો
કીટકો
અળસિયા
હેન્લેનો પાશ ......... સાથે સંકળાયેલો છે.
પાચનતંત્ર
ઉત્સર્જન તંત્ર
શ્વસનતંત્ર
પ્રજનનતંત્ર
દેડકા નું મૂત્રપિંડ ................ હોય છે.
Metanephric
Pronephric
Mesonephric
આપેલ પૈકી એક પણ નહી
જલીય અરીસૃપો ............... છે.
પાણીમાંના યુરિયાત્યાગી
જમીન પરના યુરિયાત્યાગી
એમોનિત્યાગી
યુરિયાત્યાગી
જો રુધિરમાં નું પ્રમાણ ઘટે તો.
મૂત્રનો જથ્થો સામાન્ય રહે
મૂત્રનો જથ્થો વધે
મૂત્રનો જથ્થો ઘટે
મૂત્રના જથ્થામાં કોઈ અસર થાય નહી.