Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

191.

ઇ.સ. 1809 માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝુલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?

  • મેન્ડલ

  • ડાર્વિન

  • લેમાર્ક

  • દ્ર-વ્રિસ


Advertisement
192.

ઘોડાના જાતિ ઈતિહાસનું સૌથી પહેલું અશ્મિ

  • મેરીચીપ્પસ

  • મેસોહીપ્પસનું 

  • ઇક્કસ

  • ઇઓહીપ્પસ


D.

ઇઓહીપ્પસ


Advertisement
193.

પાલતુ કૂતરાઓમાં નવી જાતિઓ શેના દ્વારા વિકસાવી હતી.

  • કૃત્રિમ પસંદગી

  • જાતિય પસંદગી

  • પ્રાકૃતિક પસંદગી

  • જુવાન પસંદગી


194.

પક્ષીઓ અને સસ્તનોનો યુગ છે.

  • કોએનોઝોઈક

  • ક્રિટેશિયસ

  • મેસોઝોઈક

  • પેલિઓઝોઈક


Advertisement
195.

કયા વૈજ્ઞાનિકે યોગ્યતમની ચિરંજીવિતાનો પ્રારંભિક ખ્યાલ આપ્યો?

  • મેન્ડેલ

  • વોલેસ

  • સ્પેન્સર

  • ડાર્વિન


196.

લેમાર્કવાદનો મુખ્ય સિદ્વાંત કયો હતો?

  • ભિન્નતાઓ

  • ઉપાર્જિત લક્ષણોની વારસાગત

  • યોગ્યતમની ચિરંજીવિતા

  • પ્રાકૃતિક પસંદગી


197.

ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?

  • ઉપાર્જિત લક્ષણો

  • પ્રાકૃતિક પસંદગી

  • સંકરણ

  • વિકૃતિ


198.

વિકૃતિવાદ આપનારા વિજ્ઞાનિકનું નામ આપો.

  • દ્ર-વ્રિસ

  • વોલેસ

  • માથુસ

  • ડાર્વિન


Advertisement
199.

કયા વૈજ્ઞાનિકે જનનદ્રવ્યના સાતત્યનો સિદ્વાંત આપ્યો?

  • ડાર્વિન

  • વાઈસમેન

  • મેન્ડલ

  • લેમાર્ક


200.

ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ શેના પર આધારિત હતો?

  • અંગોનો ઉપયોગ અને બિન ઉપયોગને લીધે થતાં ફેરફારો

  • ઉપાર્જિત લક્ષણોનો વારસો

  • વિકૃતિ

  • સજીવોમાં પ્રજનનો ઉંચા દર અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજિવિતા


Advertisement