CBSE
કયા ખનીજતત્વની ઊણપથી મૂળાગ્ર અને પ્રરોગાગ્ર નાશ પામે છે ?
ફૉસ્ફરસ
કૅલ્શિયમ
નાઈટ્રોજન
કાર્બન
Fe
Mn
Fe
Mg
K
Mn
B.
Mg
K
Mn
Zn
Mg
Mg અને Ca
Fe અને Mg
કૉપર અને કૅલ્શિયમ
કૅલ્શિયમ અને પોટેશિયમ
વનસ્પતિઓમાં P, K, Ca અને Mg ઉણપથી થતી સામાન્ય અસર જણાવો.
અમુક મૃત્પ્રદેશોના દ્રશ્યપ્રદેશો
એન્થોસાયનીનનું પ્રમાણ
પર્ણાગ્રનો વળાંક અનુભવવાની ક્રિયા
વાહિપુલનો નબલો વિકાસ
Mgની ઊણપથી વનસ્પતિપેશીમાં શું જોવા મળે છે ?
ક્લોરોસિસ
કુંઠિતતા
હાઈડ્રોલિસિસ
નેફ્રોસિસ
આયર્નની ઊણપથી શું થાય છે ?
પ્રરોહાગ્ર વળવાની પ્રક્રિયા દર્શાવે.
પર્ણો ઘટવાની અને કુંઠિત વૃદ્ધિ થવાની ક્રિયા
પ્રોટીન-સંશ્ર્લેષણ ઘટે.
તરુણપર્ણોની આંતરાશીઓ પહેલા ક્લોરોસીસ અનુભવે.
લેશ તત્વો એટલે શું ?
પ્રોટોપ્લાઝમામાં ન હોય તેવાં તત્વો
જેઓ પ્રોતોપ્લાઝમામાં સૌપ્રથમ શોધાયેલ હોય છે.
Fe
Mg
Ca
K