Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

181.

નીચેનામાંથી કયા આવશ્યક તત્વોને તેનાં યોગ્ય વર્ગમાં મુકવામાં આવેલ નથી ?

  • Mg 

  • Mn

  • Cu 

  • Zn 


182.

ખનીજ પોષણમાં પાક માટે કયા તત્વો નિર્ણાયક તત્વો કહેવાય છે ?

  • K,Ca,Fe

  • N,P,K 

  • C,H,O 

  • N,S,Mg 


Advertisement
183.

કયું ખનીજ તત્વ મુખ્યત્વે અગ્રીય વર્ધમાન પ્રક્રિયા સાથે સંકળાયેલ છે ?

  • S

  • Ca 


C.

Ca 


Advertisement
184.

ભૂમિમાંથી મૂળ દ્વારા ખનીજક્ષારોનું શોષણ થાય છે જે ........... સ્વરૂપમાં હોય છે.

  • સાંદ્ર દ્રાવણ 

  • અતિ સાંદ્ર દ્રાવણ

  • અતિ મંદ દ્રાવણ 

  • મંદ દ્રાવણ


Advertisement
185.

છોડમાં કઈ પદ્ધતિ દ્વારા આયનોનું શોષણ થાય છે ?

  • જલ ક્ષમતા

  • પ્રસરણ 

  • DPD ઢોળાંશ 

  • વાહક પ્રોટીન્સ 


186.

કોષમાં કયો મુક્ત આયન સ્વરૂપે હોય છે.

  • B

  • Fe


187.

વાહક પ્રોટીન ........... માં મદદરૂપ બને છે.

  • પાણીનું શોષણ 

  • બાષ્પીભવન

  • આયનોના સક્રિય શોષણ 

  • આયનોના નિષ્ક્રિય શોષણમાં 


188.

ખનીજોનું સક્રિય ગ્રહણ એ શેના પર આધાર રાખે છે ?

  • પ્રકાશ શ્વસન 

  • ડીફોસ્ફરસ

  • પાણીનું સક્રિય શોષણ 

  • ઉત્સ્વેદન 


Advertisement
189.

જ્યારે હરિતકણ બળે છે, ત્યારે તેમાંથી પ્રથમ શું મળે છે ?

  • Mg 

  • Ca 

  • Mn

  • Fe 


190.

કયું ખનીજતત્વ Khaira disease અને ઓકિઝન સંશ્લેષણ સાથે સંકળાયેલું છે ?

  • Cu

  • Fe 

  • Zn 


Advertisement