Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

331.

સતત સંવર્ધન યોજના માટે નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો.

  • તેઓ વિશાળ જૈવભાર ઉત્પન્ન કરે છે. 

  • તે ઈચ્છીત ઉત્પાદકની વધુ માત્રા આપે છે.

  • આમાં વપરાયેલ માધ્યમ એક જગ્યાએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુથી તાજુ માધ્યમ ઉમેરવામાં આવે છે. 
  • વૃદ્ધિના લેગ ફેઝમાં કોષો સંતુલિત રહેલ છે. 


332.

જેલ ઈલેક્ટ્રોફેરીસસમાં કયા છેડા પાસે નમુનાને નાંખવામાં કરવામાં આવે છે ?

  • ખાડામાં 

  • પોઝીટીવ ઈલેક્ટ્રોડ પાસે 

  • નેગેટીવ ઈલેક્ટ્રોડ પાસે 

  • A અને C બંને


333.

એલિઅન દાખલ કરી નિશ્ચય ન કરતાં પ્લાઝમીડ વાહકના એન્ટિબાયોટિક અવરોધક જનીનનો ઉપયોગ ............... ની પસંદગીમાં થાય છે.

  • પુનઃસંયોજીત 

  • અપુનઃસંયોજીત 

  • રૂપાંતરણક 

  • B અને C બંને


334.

કયા પ્રકારની જૈવ ભઠ્ઠીમાં હવાના પરપોટા ઓક્સિજન સ્થાનાનંતરનું વિસ્તાર વધારે છે ?

  • સરળ સ્ટર્ડ ટેંક જૈવ ભઠ્ઠી 

  • સ્પાર્જનું સ્ટર્ડ જૈવ ટેંક ભઠ્ઠી 

  • A અને B બંને 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
335.

જનીન પરિવર્તીત ............... માતે ઉપયોગમાં લેવાય છે.

  • ટ્રેઈલર બનાવેલ વનસ્પતિ 

  • ઉદ્યોગોમાં વૈકલ્પિક સ્ત્રોતને પૂરા પાડવા 

  • ખોરાકની પોષણ ક્ષમતા વધારવા 

  • આપેલ તમામ


Advertisement
336.

બીટી જનીનની પસંદગી પ્રયોગમાં ........... પર આધાર રાખે છે.

  • યજમાન વનસ્પતિ/પાક 

  • લક્ષ્યાંક કીટક 

  • બેસીલસ જાતિ 

  • A અને B બંને


D.

A અને B બંને


Advertisement
337.

કોનામાં ચોક્કસ જનીન દાખલ કરવામાં આવે છે. જે dsRNA બનાવે છે અને સૂત્રકૃમિઓમાં RNA પ્રતિરોધી ઉત્પન્ન થાય છે ?

  • એગ્રોબેક્ટેરિયમ 

  • સૂત્રકૃમિ 

  • યજમાન વનસ્પતિ 

  • આપેલ તમામ


338.

C – પેપ્ટાઈડ એ ............ છે.

  • ઈન્સ્યુલીનનાં પુખ્ત થવાની પ્રક્રિયા દરમ્યાન દૂર કરાય 

  • કૃત્રિમ ઈન્સ્યુલિનમાં પણ હાજર

  • પ્રોઈસ્યુલીનમાં નથી હોતું. 

  • પુખ્ત ઈન્સ્યુલીનમાં હોય. 


Advertisement
339.

ખોટી જોડી પસંદ કરો :

  • ss DNA/RNA પ્રોબ – આલ્બ્યુમિન જનીન 

  • PCR – આણ્વિય તપાસ

  • પારજનીનિક ઉંદર – પોલિઓરસી 

  • રુસી ગાય – લેક્ટ્યુબિમીન જનીન 


340.

GFAC ............ માટે નિર્ણય લે છે.

  • સંશોધનની માન્યતા 

  • લોક કલ્યાણ માટે GM સજીવ દાખલ કરવો 

  • જૈવ માન્યતા 

  • એક કરતાં વધુ વિકલ્પ સાચા છે.


Advertisement