CBSE
નીચે પૈકી કઈ વનસ્પતિઓ વાયુરંધ્ર ધરાવતી નથી ?
શુષ્કોદ્દભિદ
નિમજ્જિત જલોદ્દભિદ
જલોદ્દભિદ
મધ્યોદ્દભિદ
મોટા પ્રમાણમાં CO2નું સ્થાપન અહીં જોવા મળે છે.
ઉષ્ણકટિબંધના વર્ષાજંગલો
તાપમાન કુલિત જંગલો
ખેત-વનસ્પતિઓ
સમુહો
B.
તાપમાન કુલિત જંગલો
જો આપણે કોઈ નિવસનતંત્રના વિઘટકોને સૂર કરી નાખીએ, તો તેનું કાર્ય અવરોધાશે કારણ કે..........
ખનીજદ્રવ્યોનું વહન અટકી જશે.
વિઘટનનો દર ઊંચો જશે.
ઉર્જાવહન અટકી જશે
તૃણાહારીઓને સૌર-ઉર્જા અપ્રાપ્ય બનશે.
પ્રાથમિક સંક્રમણ આ સમાજમાં વિકાસ પ્રેરશે.
એક નવો જ વસવાટ વિસ્તાર કે જ્યાં પહેલાં ક્યારેય વનસ્પતિસમૂહ ન હતો.
તાજેતરમાં કાપણી કરેલ ખેતરમાં.
આગ લગાવ્યા પછી સાફ કરેલ જંગલ.
શુષ્ક અવસ્થા બાદ, તાજેતરમાં વિકસાવેલ તળાવમાં.
નીચેના પૈકી કયું સૌથી સ્થાયી નિવસનતંત્ર છે ?
સમુદ્ર
જંગલ
રણ
પર્વત
આપેલ જૈવિક સમાજમાં તે પ્રાથમિક ઉપભોગી છે.
મૃતભક્ષી
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
નીચે આપેલ પૈકી સાચી જોડ અવસાદી ચક્ર માટે કઈ છે ?
ફૉસ્ફરસ અને નાઈટ્રોજન
ફૉસ્ફરસ અને કાર્બન ડાયૉક્સાઈડ
ફૉસ્ફરસ અને સલ્ફર
ઑક્સિજન અને નાઈટ્રોજન
આહારશૃંખલામાં સૌથે વધુ વસતિ તેઓ ધરાવે છે.
પ્રાથમિક ઉપભોગીઓ
તૃતીય ઉપભોગીઓ
વિઘટકો
ઉત્પાદકો
5%
10%
25%
50%
નીચે પૈકી કયું નિવસનતંત્ર સૌથી વધુ GPP ધરાવે છે ?
વિષુવવૃતિય વર્ષાજંગલો
તૃણભૂમિ
નેન્ગૃવ્ઝ
પરવાળાના ટાપુ