Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

161.

માનવની ક્રિયા વિધીને કારણે વનસ્પતિ જાતિના લૂપ્ત કારણ માટે નીચેનામાંથી કયું એક કારણ હોઈ શકે.

  • ઉદ્દવિકાસ

  • ભૂકંપ 

  • પ્રદૂષણ 

  • રોગો 


162.

ભારતમાં વાઈલ્ડ લાઈફ ......... માં આવ્યું હતું.

  • 1947 

  • 1962

  • 1972 

  • 1992


163.

ગ્રીન બૂક ................ ધરાવે છે.

  • વનસ્પતિ ઉદ્યાનમાં ભાગ્યે ઉક્તિ વનસ્પતિની યાદી 

  • ચોક્કસ વિસ્તારની વનસ્પતિ સમૂહ

  • નાશઃપ્રાપ્ય વનસ્પતિઓની યાદી 

  • લૂપ્ત થયેલી વનસ્પતિઓની યાદી 


164.

નીચેનામાંથી કઈ જાતિ નાશઃપ્રાય અવસ્થામાં છે.

  • ભારતીય બસ્ટર્ડ અને ગેંડ 

  • એશિયાના ગધેડા 

  • બ્લેક બક 

  • આપેલ તમામ


Advertisement
165.

નીચેનામાંથી કયું એક જંગલના સંરક્ષણ સાથે સંબધિત છે.

  • શાંત ખીણ 

  • ગીર

  • કાજીરંગા 

  • ઘના 


166.

વનસ્પતિ સંરક્ષનનો મુખ્ય હેતુ .......... છે.

  • જરૂરી પરિસ્થિતિક ક્રિયા વિધી અને જીવન આધારીત સંરક્ષણ માટે 

  • જાતિ વિવિધતા અને જમીન પદાર્થોની વિસ્તારના સંરક્ષણ માટે 

  • ઉપરના બંને 

  • આપેલ એક પણ નહિ.


167.

સજીવોના વસવાટ ફક્ત ભૌતિક રસાયણિક ઘટકો સંપૂર્ણ લાક્ષણિક નથી. જારક ઘટકો ........ પણ વસવાટને સાંકળે છે.

  • પરજીવી, ફૂગ 

  • ઉત્પાદકો, માંસાહારી, બેક્ટેરિયા 

  • પેથોજન, પરજીવી, ભક્ષક અને હરીફ 

  • આપેલ એક પણ નહિ.


168.

વિધાન પસંદ કરો જે પરોપજીવીનું જે શ્રેષ્ઠ વર્ણન કરે છે.

  • એક સજીવ લાભદાયી હોય છે, બીજું અસર કરતુ નથી. 

  • એક સજીવ લાભદાયી હોય છે બીજો અસરકર્તા હોય છે.

  • એક સજીવ લાભદાયક હોય છે. 

  • બંને સજીવો લાભદાયી હોય છે. 


Advertisement
Advertisement
169.

વન્ય જીવોની સંખ્યામાં સતત ઘટાડો થાય છે આનુ મુખ્ય કારણ શું છે ?

  • શિકાર

  • પરભક્ષણ 

  • જંગલો કાપણી 

  • વસવાટોનો નાશ 


D.

વસવાટોનો નાશ 


Advertisement
170.

એવી પદ્ધતિ કે જેના દ્વારા નાશ:પ્રાય વનસ્પતિ જાતિ વનસ્પતિ ઉદ્યાન અથવા કેટલાક નિયંત્રિત સંજોગોમાં સંરક્ષન કરવામાં આવે છે તે ..........

  • સ્વાસથાન સંરક્ષણ 
  • નવસ્થાન સંરક્ષણ 

  • વનિકરણ 

  • આપેલ એક પણ નહિ.


Advertisement