Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

101.

કમળો થાય ત્યારે પાચનમાર્ગનું કયું અંગ અસરગ્રસ્ત બને છે ?

  • જઠર

  • પિત્તાશય 

  • યકૃત 

  • સ્વાદુપિંડ 


102. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : યકૃત દ્વારા સર્જન પામતા પિત્તરસમાં ઉત્સેચકો હોતા નથી.
કારણ R : યકૃત રાસાયણિક પાચનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.


103.

પેપ્ટિક અલ્સર શેનાથી થાય છે ?

  • જઠરરસ 

  • લાળરસ

  • આમપાક 

  • આંત્રરસ 


104.

જઠરરોગને લીધે થતી ઘટનઓ કઈ છે ?

  • પાચકશક્તિમાં ઘટાડો 

  • ઉબકા અને ઊલટી 

  • પાચનશક્તિમાં વધારો 

  • A અને B બંને


Advertisement
105. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : જઠરમાં મિલ્કપ્રોટીનનું પાચન પેપ્સિન દ્વારા થાય છે.
કારણ R : જઠરમાં રેનીન દ્વારા કેસિનનું પેરાકેસિનમાં રૂપાંતર થાય છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.


Advertisement
106. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પાચનમાર્ગ દ્વારા સ્ત્રવતા જુદા-જુદા જલવિચ્છેદક જવિક ઉદીપકો દ્વારા જટિલ ઘટકોનું બંધારણીય સ્વરૂપ સરળ બનાવાય છે.
કારણ R : જટિલ ઘટકો તેમના મૂળ સ્વરૂપે પરિપાચીત થાય છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.


C.

A સાચું છે R અને ખોટું છે. 


Advertisement
107.

આમપાક કણો શું છે ?

  • ફેટિઍસિડનાં તૈલબિંદુઓ 

  • ગ્લિસરોલનાં તૈલબિંદુઓ

  • જઠરપાકના કણો

  • આમ્લિય જઠરરસયુક્ત ખોરાક 


108. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : સ્વાદુપિંડ પલિકાવિહીન ગ્રંથિ છે.
કારણ R : તેમાં આવેલ લૅગરહાન્સના કોષપુંજના કોષો ઈન્યુલિન અને ગ્લુકેગોનનો સ્ત્રાવ કરે છે.

  • A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R અને ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.


Advertisement
109.

ઊલટી થવા માટે જવાબદાર કારણ કયાં છે ?

  • ગતિ અસર 

  • માનસિક તાણ 

  • પાચનમાર્ગના કોઈ ભાગમાં વિષ અસર 

  • A અને C બંને


110.

અલ્સરાઈટીવ કોલાઈટીસનાં લક્ષણો કયાં છે ?

  • ચીકાશયુક્ત ઝાડા થવા 

  • કોલોનમાં પદતી ચાંદીઓ 

  • કોલોન ફૂલવાની સાથે લોહી નીકળવું 

  • આપેલ તમામ


Advertisement