Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

61.

મસ્તકના અસ્થિઓમાં યુગ્મ અસ્થિ કયાં છે ?

  • શંખક અને મધ્યપાલી

  • શંખક અને એથ્મોઈડ 

  • મધ્યપાલી –સ્ફિનોઈડ 

  • અગ્રકપલી અને પશ્વપાલી


62.

અસ્થિ અને કાસ્થિ કયા પ્રકારની પેશી છે ?

  • સરળ અધિચ્છદ પેશી

  • કંકાલ સંયોજક પેશી 

  • પ્રવાહી સંયોજક પેશી 

  • વિશિષ્ટ સંયોજક પેશી


63.

સ્નાયુમાં લેક્ટિન ઍસિડનો ભરાવો કયા કારણસર થાય છે ?

  • સ્નયુની અક્રિયાશીલતાથી 

  • સ્નાયુની અસ્થિતિસ્થાપકતાથી

  • સ્નયુની ઓછી ક્રિયાશીલતાથી 

  • સ્નાયુની વધુ સમયની ક્રિયશીલતાથી 


64.

ચહેરામાં કયા અસ્થિઓ બહારથી જોઈ શકત નથી ?

  • લેકરીમલ

  • હાલાસ્થિ 

  • નાસાસ્થિ 

  • જાયગોમેટિક 


Advertisement
65.

‘U’ આકારનું એક માત્ર અસ્થિ કયું છે ?

  • અધોહનુ 

  • હાલાસ્થિ

  • દ્વિત અસ્થિ

  • હનુ 


Advertisement
66.

સ્નાયુસંકોચનમાં કઈ ક્રિયા થવી મહત્વની છે ?

  • સેતુનિર્માણ અને તેનું ટકી રહેવું

  • સેતુનિર્માણ અને તેનું તૂટી જવું

  • માત્ર સેતુનિર્માણ 

  • સેતુનિર્માણ ન થવું. 


B.

સેતુનિર્માણ અને તેનું તૂટી જવું


Advertisement
67.

સ્નાયુ કોષરસમાં કોની સાંદ્રતા ઘટી જતાં વિકોચન થાય છે ?

  • Na+

  • Ca+2 

  • Mg+2 

  • Cl


68.

નીચે પૈકી કયું કાર્ય કરોડસ્થંભનું છે ?

  • ઊર્વસ્થિને જોદાણ પૂરું પાડવું.

  • પાંસળીઓનું હલનચલન અટકાવવું. 

  • શીર્ષનું હલનચલન પ્રેરવું. 

  • શીર્ષનું હલનચલન અટકાવવું.


Advertisement
69.

મનુષ્યમાં આવેલ ખોપરી, સ્કંધમેખલા, એક અગ્ર ઉપાંગ અને કરોદસ્તંભમાં આવેલ અસ્થિની સંખ્યા અનુક્રમે જણાવો.

  • 29, 2, 30, 31

  • 29, 2, 30, 33 

  • 29, 4, 60, 33 
  • 29, 4, 30, 26 


70.

લાલ સ્નાયુ માટે કયું અસંગત છે ?

  • વધુ માત્રામાં મયોગ્લોબિન હોય છે. 

  • વધુ O2 કરી ATP નિર્માણ કરે છે.

  • વધુ માત્રામાં CO2 સંગ્રહ કરે છે. 

  • વધુ સંખ્યામાં કણભાસુત્ર ધરાવે છે.


Advertisement