Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

51.

હિપેટાઈટિસ-B ના રોગવાહક અને તેનાં મુખ્ય ચિહનો કયાં છે ?

  • હિપેટાઈટિસ – B વાઈરસ, રોગ પ્રતિકારકતામાં ઘટાડો થવો.

  • હિપેટાઈટિસ-B વાઈરસ, અસ્વસ્થતા 

  • હિપેટાઈટિસ –B વાઈરસ, માત્ર સંધાનો દુખાવો થવો. 

  • હિપેટાટિસ - B વાઈરસ, તાવ, સાંધાનો દુખાવો, થાક, ખોરાક માટેની અરૂધી, પીળિયો, ઉદરની ઉપર જમણી બાજુ દુઃખાવો થવો. 

52.

AIDS નું પુરું નામ શું છે ?

  • Acquire Immuno Deficiency System

  • Acquire Immuno Defensive Ayndrome 

  • Acquire Immuno Defending Syndrome 

  • Acquire Immuno Deficiency Syndrome 


53.

ટ્રાઈક્રોમોનિએસીસનો રોગવાહક અને તેના મુખ્ય ચિહનો કયા છે ?

  • ટ્રાઈકોમોનાસ વર્જિનાલિસ, દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી. 

  • ટ્રાઈમોનાસ વર્જિનાલિસ, દર્દ, મૂત્રત્યાગમાં બળતરા થવી.

  • ટ્રાઈકોમાનાસ જિનાલીસ, દદ, યોનોમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો થવો. 
  • ટ્રાઈકોમોનાસ ડર્મિનાલિસ, દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી. 


54.

ELISA શું થાય છે ?

  • દર્દીના રુધિરમાંથી HIV ઍન્ટિજન સામે ઍન્ટિબૉડી શોધાય છે.

  • ઉત્સેચકીય ક્રિયાવિધિ થાય છે. 

  • ઍન્ટિબૉડીનું સંશ્ર્લેષણ થાય છે. 

  • ઍન્ટિજનનું સંશોધન થાય છે. 


Advertisement
Advertisement
55.

DNA સંકરણ અને PCRમાં શું કરવામાં આવે છે ?

  • DNA દ્વારા DNA નું સર્જન કરાય, પ્રાયમર દ્વારા જનીનનું સંવર્ધન કરાય.

  • રોગકારક સજીવના જનીનદ્રવ્યની લાંબી પોલી ન્યુક્લિઓટાઈદ શૃંખલા વપરાય, યોગ્ય પ્રાયમરના ઉપયોગ વડે સજીવના જનીનના અનિચ્છિત ટુકદાઓને બેવડાય છે. 
  • રોગકારક જનીનના ચોક્કસ ટુકડાઓ કરાય છે, યોગ્ય પ્રાયમર દ્વારા જનીનના ટુકદાઓને ત્રણ ગણા કરાય છે.

  • રોગકારક સજીવના જનીન દ્રવ્યની ટુંકી પોલી ન્યુક્લિઓટાઈડ શૃંખલા વપરાઈ યોગ્ય પ્રાયમરના ઉપયોગ દ્વારા સજીવોના જનીન ચોક્કસ ટુકદાઓને બેવડાય છે. 

D.

રોગકારક સજીવના જનીન દ્રવ્યની ટુંકી પોલી ન્યુક્લિઓટાઈડ શૃંખલા વપરાઈ યોગ્ય પ્રાયમરના ઉપયોગ દ્વારા સજીવોના જનીન ચોક્કસ ટુકદાઓને બેવડાય છે. 

Advertisement
56.
વજનમાં ઝડપી ઘટાડો થવો, લાંબા સમય સુધી કફ ભરાવવો, શરદીથવી, તાવ લાંબા સમયસુધી આવે જેનું નિદાન ન થઈ શકે, લાંબા સમય સુધી ઉધરસ અને, ટુંકા ગાળાની યાદશક્તિમાં ઘટાડો થવો, માનવશરીરનું પૂરક તેમજ મુખ્ય પ્રતિકારક તંત્ર પર સૂક્ષ્મ જીવોનું આધિપત્ય સર્જાતા પ્રતિકારકતંત્રની નિષ્ક્રિયતા સર્જાવવી. આ લક્ષણો-ચિહન કયા રોગના છે ? તેના રિગવાહકનું પૂર્ણ નામ શું છે ? 
  • AIDS, HIV, Human Immuno Deficieney vaccine 

  • AIDS, HIV, Humman Immuno Aquire, Deficiency Vaccine 

  • AIDS, HIV, Human Immuno Deficiency Virus 

  • AIDS, HIV, Humuimity Immuno Deficency Virus 


57.

STDs અટકાવવા માટે ઉપાય આપેલ પૈકી કયો નથી ?

  • સંવનન દરમિયાન નિરોધનો ઉપયોગ ટાળવો.

  • અજાણ્યા સાથી સાથેનો જાતિય સંબંધ ટાળવો. 

  • સંવનન દરમિયન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો. 

  • ક્ષોભજનક લાગતા કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરો. 


58.

જનનાંગીય હર્પિસ રોગવાહક સજીવનું નામ અને મુખ્ય લક્ષણો કયાં છે ?

  • હર્પિસ સિમ્પ્લેક્સ, સામાન્યતઃ અસ્વસ્થતા, આતવ, થાક, માથાનો દુખાવો, જનનાંગીય કે કે મળદ્વાર પર ખંજવાળ આવે, મૂત્રનાવહન દરમિયાન દુખાવો થાય, જનનાંગીય અથવા મળદ્વાર વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોલડીઓ થવી. 
  • હર્પિસ ઝોસ્ટર, સામાન્યતઃ અસ્વસ્થતા, તાવ, થાક, માથાનો સુખાવો, જનનાંગીય કે મળદ્વારમાં ખંજવાળ આવે, મૂત્રના વહન દરમિયાન દુખાવો થવો. 
  • હર્પિસ ઝોસ્ટર, જનનાંગીય અથવા મળદ્વાર વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોલડીઓ થવી. 

  • ઉપર્યુક્ત એક પણ નહિ


Advertisement
59.

STDsના નિદાન માટે કઈ પદ્ધતિઓ ક્રમાનુસાર વપરાય છે ?

  • રોગકારક સજીવોનું સંવર્ધન, સૂક્ષ્મ જીવોનું અલગીકરણ, અભિરંજન પદ્ધતિ, DNA સંકરણ, ELISA પદ્ધતિ, PCR પદ્ધતિ
  • PCR, DNA સંકરણ, ELISA, વિશિષ્ટ રંજક પદ્ધતિ, સૂક્ષ્મજીવોનું અલગીકરણ, રોગકારક સંવર્ધન 

  • રોગકારક સજીવોનું સંવર્ધન, સૂક્ષ્મ જીવોનું અલગીકરણ, વિશિષ્ટ અભિરંજનપદ્ધતિ, DNA સંકરણ, PCR પદ્ધતિ 

  • રોગકારક સજીવોનું સંવર્ધન, સૂક્ષ્મ જીવોનું અલગીકરણ, વિશિષ્ટ અભિરંજન પદ્ધતિ, ELISA પદ્ધતિ, DNA સંકરણ, PCR પદ્ધતિ. 

60.

AIDSનાં મુખ્ય લક્ષણોમાંથી નીચે આપેલ કયું લક્ષણ નથી ?

  •  શરીરમાં રોગપ્રતિકાઅકતા ઘટતાં અસમંજસ સર્જાય, શરીરમાં ધ્રુજારી અનુભવાય.

  • વ્યક્તિ રોગપ્રતિકારકતા ગુમાવે તેથી ઘણા બધા રોગો થવાની સંભાવના બને છે. 

  • મહિનાઓ સુધી તાવ આવે, અચાનક લાંબા સમય સુધી ઝાડા રહે. 

  • ઝડપથી વજનમાં ઘટાડો થાય, ટુંકા ગાળામા6 યાદશક્તિનો નાશ થાય.


Advertisement