Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

41.

ચેતાપાગમમાંથી ઊર્મીવેગના વહન માટે .........

  • Ca+2 પશ્વચેતોપાગમીય કલામાં પ્રવેશવા જરૂરી 

  • Ca+2 પશ્વચેતોપાગમીય કલામાંથી બહાર આવવા જરૂરી

  • Ca+2 પૂર્વચેતોપાગમીય કલામાંથી બહાર આવવા જરૂરી 

  • Ca+2 પૂર્વચેતોપાગમીય કલામાં પ્રવેશવા જરૂરી 


42.

પુનઃધ્રુવિકૃત ચેતાતંતુ માટે સંગત છે.

  • અંદરની બાજુ K+ વધુ 

  • અંદરનીબાજુ Na+ વધુ 

  • બહારની બાજુ K+ વધુ 

  • B અને C


Advertisement
43.

ચેતાતંતુ દ્વારા ઉર્મીવેગના આગળ વહન કયા ચક્રના આગળ વહનથી થાય છે ?

  •  પુનઃધ્રુવિકરણ અને વિધ્રુવિકરણ

  • વિધ્રુવિકરણ અને પુનઃધ્રુવિકરણ 

  • વિધ્રુવિકરણ અને વિદ્રુવિકરણ 

  • પુનઃધ્રુવિકરણ અને પુનઃધ્રુવિકરણ


B.

વિધ્રુવિકરણ અને પુનઃધ્રુવિકરણ 


Advertisement
44.

પાણીથી ભરેલા અને પ્રોટીનના બનેલા છે.

  • Ca+2 - માર્ગ 

  • Na+ - માર્ગ 

  • K+- માર્ગ

  • આપેલ તમામ


Advertisement
45.

ચેતોપાગમમાંથી ઊર્મીવેગના વહન માટે-

  • એસિટાઈલ કોલાઈન 

  • એસિટાઈલ Co-A

  • એસેટિક ઍસિડ 

  • કોલાઈન 


46.

ઊર્મીવેગનું કુદકામય વહન દર્શાવે છે.

  • મસ્તિષ્કચેતા 

  • કરોડરજ્જુ ચેતા 

  • સ્વયંવર્તીચેતા 

  • A અને B બંને


47.

ચેતાતંતુમાંથી ઊર્મીવેગ આસપાસ પ્રસરી નબળો પડતો અટકાવે છે.

  • સ્નાયુતંતુ પડ 

  • ચેતાતંતુ પડ 

  • મજ્જાપડ 

  • A અને B બંને


48.

ચેતાતંતુના Na+-માર્ગ ખોલવા માટે જવાબદાર છે.

  • દબાણ 

  • સ્પર્શ 

  • વાસ 

  • આપેલ તમામ


Advertisement
49.

સક્રિય કલાવીજસ્થિત્માનનું અગત્યનું લક્ષણ છે.

  • ઉત્તેજનાની તીવ્રતા ચોક્કસ અને ઓછામાં ઓછી હોવી જોઈએ. 

  • ઉત્તેજનાની તીવ્રતા સતત હોવી જોઈએ. 

  • ઉત્તેજનાની તીવ્રતા તૂટક હોવી જોઈએ.

  • તમામ


50.

કઈ ચેતામાં સક્રિય કલાવીજસ્થિતિમાન સર્જાયાબાદ ચક્રીય રીતે સતત અને સળંગ આગળ વધે છે ?

  • અનુકંપી ચેતાતંત્રની ચેતા 

  • પરાનુકંપી ચેતાતંત્રની ચેતા 

  • કરોડરજ્જુચેતા 

  • A અને B


Advertisement