Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

Advertisement
51.

પશ્વ ચેતોપાગમીય કલાના Na-માર્ગ ક્યારે ખૂલે છે ?

  • એસિટાઈલ કોલાઈન રિસેપ્ટરસંકુલ રચાય છે.

  • Ca++ ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે ત્યારે 

  • એસિટાઈલ કોલાઈનનું જળવિભાજન થાય ત્યારે 

  • એસિટાઈલ કોલાઈનનું જળવિભાજન થાય ત્યારે 


A.

એસિટાઈલ કોલાઈન રિસેપ્ટરસંકુલ રચાય છે.


Advertisement
52.

એસિટાઈલ કોલાઈનનુ6 જળવિભજન ક્યં થાય છે ?

  • પૂર્વચેતોપાગમીય કલા

  • ચેતાપગમીયગાંઠ 

  • ચેતોપગમીય ફાટ 

  • પશ્વ ચેતોપગમીય કલા 


53.

ચેતોપાગમ દ્વારા ઉર્મીવેગની વહન ક્રિયા માટેનો સાચો ક્રમ ?

એસિટાઈલકોલાઈનનું જળવિભાજન
એસિટાઈલ કોલાઈન સ્ત્રાવ
Ca++ નો ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશ
એસિટાઈલ કોલાઈન રિસેપ્ટર સંકુલનિર્માણ
પશ્વ ચેતોપાગમીય કલાનું વિધ્રુવિકરણ

  • 3,2,4,5,1

  • 1,2,3,4,5

  • 2,3,4,5,1

  • 5,3,4,2,1


54.

એસિટાઈલ કોલાઈન એસ્ટરેઝનું સ્થાન

  • પશ્વ ચેતોપાગમીય કલા 

  • ચેતાપાગમીય ગાંઠ 

  • પૂર્વચેતાપાગમીય કલા 

  • આપેલ તમામ


Advertisement
55.

પરિધવર્તી ચેતાતંત્રમં સમાવેશ થાય છે.

  • મગજ અને કરોડરજ્જુ 

  • મગજ અને મસ્તિષ્કચેતાઓ 

  • મસ્તિષ્કચેતાઓ અને કરોડરજ્જુચેતાઓ

  • કરોડરજ્જુ અને કરોડરજ્જુચેતાઓ 


56.

ચાલકચેતાનું કાર્ય છે.

  • ઊર્મીવેગનું પરિધવર્તી ગ્રંથિ તરફ વહન 

  • ઊર્મીવેગનું સ્નાયુઓ તરફ વહન 

  • ઊર્મીવેગનું પેશી-અંગમાંથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ વહન 

  • A અને B બંને


57.

ઊર્મીવેગનું વહન રેખિત સ્નાયુ તરફ કરતી ચેતા કયા ચેતાતંત્રની છે ?

  • પુરાનુકંપી ચેતાતંત્ર 

  • દૈહિક ચેતાતંત્ર 

  • અનુકંપી ચેતાતંત્ર 

  • આપેલ તમામ


58.

મસ્તિષ્ક આવરણો કોને આવરિત કરે છે ?

  • મગજ અને કરોડસ્તંભ

  • મગજ 

  • મધ્યસ્થ ચેતાતંત્ર 

  • કરોડરજ્જુ 


Advertisement
59.

કેશિકા વિહીન મસ્તિષ્ક આવરન છે.

  • અંતઃતાનિકા

  • મધ્યતાનિકા

  •  મધ્યપટલ 

  • બાહ્ય તાનિકા 


60.

ભૂખરું દ્રવ્ય શેનું બનેલું છે ?

  • મજ્જિત ચેતાતંતુ

  • અમજ્જિચેતાતંતુ 

  • ચેતાક્ષ 

  • B અને C


Advertisement