Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

81.

વંદામાં ધ્વનિસંવેદી અંગ કયું છે ?

  • પુચ્છશૂળ

  • પુચ્છકંટિકા 

  • સ્પર્શકો 

  • સંયુક્ત આંખો 


82. વંદામાં છાત્રાકાર ગ્રંથિ ઉદરના કયા ખંડમાં આવેલ છે ? 
  • 4 થી 8

  • 6 થી 7 

  • 4 થી 6 

  • 5 થી 7 


83.

માદામાં વંદામાં અંડપિંડનું સ્થાન જણાવો.

  • ઉદરના 2 થી 4 ખંડોની પાર્શ્વબાજુએ

  • ઉદરના 2 થી 7 ખંડોની પાર્શ્વબાજુએ 
  • ઉદરના 3 થી 7 ખંડોની પાર્શ્વબાજુએ 

  • ઉદરના 2 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ 


84.

નીચે આપેલ વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલપ સાચો છે તે જણાવો. 

1. અળસિયું નુપુરક સમુદાયનું દેહકોષ્ઠધારી પ્રાણી છે.

2. અળસિયું વૈજ્ઞાનિક નમ ફેરિટિમાં પોસ્થુમા છે.
3. અળસિયું ભીનાશવાળી જમીનના નીચલા સ્તરમાં રહે છે.
4. અળસિયું શરીરના ખંડોમાં વિભાજીત થયેલું છે.

  • TTFT

  • FFTT

  • TTTT

  • TFTF


Advertisement
85.

વંદો ઉત્સર્ગદ્રવ્ય તરીકે શેનો નિકાલ કરે છે ?

  • એમિનોઍસિડ

  • યુરિયા 

  • યુરિક ઍસિડ 

  • અમોનિયા 


86.

વંદાની સંયુક્ત અંખોમાં કેટલી નેત્રિકાઓ હોય છે ?

  • 20 
  • 200

  • 2000 

  • 2200


87.

માદા વંદામાં પ્રત્યેક અંડપિંડ શેના બનેલા હોય છે ?

  • 4 નલિકામય અંદપુટિકાઓનો

  • 5 નલિકામય અંડપુટિકાઓનો 

  • 6 નલિકામય અંડપુટિકાઓનો 

  • 7 નલિકામય અંડપુટિકાઓનો 


Advertisement
88. વંદામાં ઉપરિઅન્નલીય ચેતકંદોના વિલિનીકરણથી બને છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


C.

3


Advertisement
Advertisement
89.

વંદામાં ઉરપ્રદેશમાં x ચેતાકંદો અને ઉદરમાં y ચેતાકંદો આવેલા છે.

  • x=ત્રણ, y=છ 

  • x=બે, y=સાત

  • x=બે, y= આઠ 

  • x=ત્રણ, y=પાંચ 


90.

નરવંદામાં શુક્રપિંડોનું સ્થાન જણાવો.

  • ઉદરના 5 થી 6 ખંડોની પૃષ્ઠબાજુએ 

  • ઉદરના 4 થી 8 ખંડોની બાજુએ

  • ઉદરના 5 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ 

  • ઉદરના 4 થી 6 ખંડોની પાર્શ્વબાજુએ 


Advertisement