Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Multiple Choice Questions

121. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દેડકામાં શિરાતંત્ર રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી હ્રદય તરફ લાવે છે.
કારણ R : દેડકામાં સમગ્ર શરીરમાનું અશુદ્વ રુધિર ત્રણ મહાશિરાઓ દ્વારા શિરાકોટરમાં ઠલવાય છે

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


Advertisement
122. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દેડકાનું ચેતાતંત્ર મુખ્યત્વે બે વિભાગોમાં વેહેંચાયેલું છે.
કારણ R : દેડકાનું ચેતાતંત્ર વક્ષબાજિએ આવેલું છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


C.

A સાચું, R ખોટું છે. 


Advertisement
123. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દેડકામાં કોષ્ઠાંત્રીય ધમની મૂત્રપિંડને રુધિર પહોંચાડે છે.
કારણ R : દેડકામાં નિતંબ ધમની

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


124. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દેડકામાં મસ્તિષ્ક નિવાપના પાછળના પહોળા છેડે પિચ્યુટરી ગ્રંથિ અટકેલી હોય છે.
કારણ R : દેડકામાં પિચ્યુટરી હ્રંથિ એ પ્રમુખ અંત:સ્ત્રાવી ગ્રંથિ છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


Advertisement
125.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દેડકામાં મૂત્રપિંડનલિકાને ઉત્સર્ગ એકમ કહે છે.
કારણ R : દેડકામાં માલ્પિઘીયનકાયથી મૂત્રનિર્માણની ક્રિયાની શરૂઆત થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


126.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દેડકામાં અંત:સ્ત્રાવો રાસાયણિક નિયામકો છે.
કારણ R : દેડકામાં સ્વાદુપિંડના લેન્ગરહાન્સના કોષપુંજો પણ અંત:સ્ત્રાવો સર્જે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


127.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 


વિધાન A : દેડકામાં અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર બંને એકબીજાનાં પૂરક કાર્યો કરે છે.
કારણ R : અનુકંપી ચેતાતંત્ર હ્રદયનાં સ્પંદનોને વેગીલાં બનાવે છે, જ્યારે પુરાનુકંપી ચેતાતંત્ર હ્રદયનાં સ્પંદનોને ધીમાં પાડે છે.
  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


128. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દેડકામાં પિચ્યુટરી ગ્રંથિ એ એક પ્રમુખ અંત:સ્તાવી ગ્રંથિ છે.
કારણ R : દેડકામાં તે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ, વૃદ્વ અને વિકાસનું નિયંત્રણ કરે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


Advertisement
129.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : નર દેડકામાં મુત્રવાહિનીને મુત્રજનનવાહિની કહે છે.
કારણ R : તે મુત્ર અને શુક્રકોષોનું વહન કરે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


130.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 


વિધાન A : દેડકામાં બાહ્યકર્ણનો વિકાસ જોવા મળે છે.
કારણ R : દેડકામાં અંત:કર્ણને કલાકુહર કહે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A સાચું, R ખોટું છે.


Advertisement