Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

51.

એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિનું ચોક્કસ સ્થાન કયું છે ?

  • મૂત્રજનન માર્ગની વક્ષ બાજુએ 

  • મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ

  • મૂત્રાશયની વક્ષ બાજુએ 

  • મૂત્રાશયની પાર્શ્વ બાજુએ 


Advertisement
52.

યોનિમાર્ગમાં આશરે કેટલો pH હોય છે ?

  • 1.5 થી 2 

  • 2.6 થી 2.5 

  • 2.5 થી 3.0 

  • 3.5 થી 4.0


D.

3.5 થી 4.0


Advertisement
53.

કઈ ગ્રંથિનો સ્ત્રાવ જાતિય સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે ઉપયોગી બને છે ?

  • સ્ખલન નલિકા

  • બલ્બોયુરેથલ 

  • પ્રોસ્ટેટ 

  • શુક્રાશય 


54.

વીર્ય કેવું પ્રવાહી છે ?

  • સફેદ, ચીકશયુક્ત, આલ્કલાયી, શુક્રકોષયુક્ત પ્રવાહી 

  • સફેદ, ચીકાશ યુક્ત, ઍસિડૈક, શુક્રકોષોયુક્ત પ્રવાહી

  • રંગવિહિન, સફેદ, ઍસિડિક પ્રવાહી 

  • સફેદ, ચીકાશ યુક્ત, આલ્કલીય પ્રવાહી 


Advertisement
55.

પ્રોસ્ટેટના સ્ત્રાવની શુક્રકોષો પર શી અસર થાય છે ?

  • સક્રિયતામાં વધારો 

  • સ્ક્રિયતમાં ઘટાડો 

  • નિષ્ક્રિયતાની જળવણી

  • નિષ્ક્રિયતામાં વધારો 


56.

કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષને યોનોમાર્ગમાં ઘર્શણ્રહિત વહન માટે ઉપયોગી છે ?

  • બલ્બોયુરેથલ 

  • શુક્રવાહિકા

  • શુક્રાશય 

  • પ્રોસ્ટેટ 


57.

વીર્યનું pH મૂલ્ય આશરે કેટલો હોય છે ?

  • 7.0થી 7.2 

  • 7.2 થી 7.6 

  • 7.4 થી 7.8 

  • 7.6થી 7.8


58.

યોનિમાર્ગમાં ઍસિડિકતાનો નાશ થતાં કઈ ક્રિયાઓ સરળ બને છે ?

  • નાજુક શુક્રકોષોનું રક્ષણ કરવું અને તેમની પ્રચલન ક્ષમતમાં વધારો કરવો.

  • નાજુક શુક્રકોષોનું વહન અને તેમનો આકાર જાળવવો. 

  • નાજુક શુક્રકોષોનું રક્ષણ કરવું અને તેમની પ્રજનનક્ષમતામાં વધારો કરવો. 

  • નાજુક શુક્રકોષોને જીવીત રાખવા અને તેમની પ્રચલનક્ષમતામાં વધારો કરવો.


Advertisement
59.

કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોની પ્રચલન ક્ષમતામં વધારો દર્શાવે છે ?

  • બલ્બોયુરેથલ 

  • કાઉપર

  • શુક્રાશય 

  • પ્રોસ્ટેટ 


60.

યોનિમાર્ગમાં pH મુલ્ય કઈ દેહદહ્ર્મ ક્રિયાને લીધે તટસ્થ બને છે ?

  • વિભેદન 

  • વૃદ્ધિ 

  • વિકાસ 

  • જાતિય સમાગમ વખતે વીર્યસ્ખલન થતાં


Advertisement