Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

151.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : શુક્રાશય વિર્યનું 80% પ્રવાહી ઉત્પન્ન કરે છે.
કારણ R : વીર્ય ઘટ્ટ અને સફેદ પડતો પદાર્થ છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 


152.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : માયોમેટ્રિયમ ગર્ભાશયનું મધ્યસ્તર છે.
કારણ R : તે રેખિત સ્નાયુના સમૂહનું બનેલું છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 


153.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : પુખ્ત અંડકોષ અંડવાહિનીમાં આગળ વધતાં શુક્રકોષ દ્વારા ફલિત થતો નથી.
કારણ R : એન્ડોમેટ્રિયન સ્તર ખરી જઈ ઋતુસ્ત્રાવ જેવી ઘટના નિર્માણ પામે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 


154.

શીશુના પ્રસવ માટે આપેલ વિધાનો માટે ક્રમશઃ ગોઠવો :

વિધાન 1 : બાળજન્મ સમય નજીક હોય ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાઈને વાસ્તવિક પ્રસુતિપિદા ઉત્પન્ન કરે છે.
વિધાન 2 : ભ્રૂણના કેટલાક કોષો ઑક્સિટોસીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે.
વિધાન 3 : ઑક્સિટોસીન જરાયુને પ્રોસ્ટાગ્લન્ડિન્સ મુક્ત કરવા ઉતેજે છે.
વિધાન 4 : ઑક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ગર્ભાશયના સતત અને શક્તિશાળી સંકોચનને પ્રેરે.
વિધાન 5 : ઑક્સિટોસીનના સંકેતો પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે.
વિધાન 6 : ઑક્સિટોસીન અને પ્રોસ્ટાગ્લાન્ડિન્સના વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસૂતિ પ્રેરે છે.
વિધાન 7 : ઑક્સિટેશનનું પ્રમાણ વધતા ગર્ભાશયના સ્નાયુઓનું શક્તિશાળી સંકોચન પ્રેરતાં ગર્ભાશયથી શિશુંને બહાર દોરી શિશુને પ્રસવ પ્રેરે છે.

  • વિધાન 1,3,5,7,2,4,6

  • વિધાન 2,4,6,1,3,5,7

  • વિધાન 1,2,4,5,6,7,3 

  • વિધાન 1,2,3,4,5,6,7


Advertisement
155. કયો અંતઃસ્ત્રાવ દુગ્ધાલય અવરોધક અને કયો અંતઃસ્ત્રાવ દુગ્ધાલય પ્રેરક છે. 
  • LH, PIF

  • LHT, PIF 

  • PIF, LHT 

  • PIF, LH 


Advertisement
156.

દુગ્ધસ્ત્રાવ કોને કહેવાય ?

  • સ્તનપાન કરવાની ક્રિયાને દુગ્ધસ્તાવ કહેવાય.

  • માદાની સ્તનગ્રંથિ આ ગર્ભધારણ અવધિ દરમિયાન વિકાસ પામે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે તેને દુગ્ધસ્ત્રાવ કહે છે. 
  • માતાની સ્તંગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય તેને દુગ્ધાલય કહેવાય. 

  • માતાની સ્તંગ્રંથિમાંથી સ્ત્રાવના ચીકણા પ્રવાહીને દુગ્ધસ્ત્રાવ કહેવાય. 


B.

માદાની સ્તનગ્રંથિ આ ગર્ભધારણ અવધિ દરમિયાન વિકાસ પામે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે તેને દુગ્ધસ્ત્રાવ કહે છે. 

Advertisement
157.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : ઑક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેડન્ડિન્સ વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસુતિ પ્રેરે છે.
કારણ R :તે અંતઃસ્ત્રાવો વધુ શક્તિશાળી સંકોશન ગર્ભાશયમાં પ્રેરે છે. જે બાળકને માતાના પેઢુમાંથી વધુ ઊંડે ઉતારે છે, જે બાળકને ગર્ભાશયથી બહાર દોરી જાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 


158.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : શિશ્નની લંબાઈ આંતરિક રચનામાં બે પેશી સમૂહ આવેલા છે, જે રુધિરકોટરો ધરાવે છે.
કારણ R : જાતિય ઉત્તેજના દરમિયાન આ રુધિરકોતરો વીર્યથી ભરાઈ જાય છે, જે ઉસ્થાન ક્રિયા માટે જરૂરી છે.
  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 


Advertisement
159.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : ગર્ભીય વિકાસના ત્રિજા અઠવાડિયે આદિ હદયનિર્માણ પામે છે.
કારણ R : ગર્ભીય વિકાસના ચોથા અઠવાડિયે હદયનિર્માણ પામે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 


160. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : અધિવૃષણ્નલિકા અત્યંત ગૂંચળામય અને 6 મીટર લાંબી નલિકા છે.
કારણ R : અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.

  • A અંને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 

  • A ખોટું છે અને R સાચું છે. 


Advertisement