Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

201.

વિધાન A : નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજે છે.

કારણ R : જે રુધિરના દબાણ અને હદયના સ્પંદનમાં વધારો કરે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


202.

વિધાન A : એમ્ફિટેમાઈન્સ એ ઉત્સાહવર્ધક ગોળી તરીકે જાગરણ કરતી વ્યક્તિ વાપરે છે.

કારણ R : બાર્બિચ્યુરેટ ઊંઘવાની ગોળી તરીકે ઓળખાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


203.

વિધાન A : એન્ટિજન જ્યારે યજમાનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના શરીરમાં અન્ટિબોડી સર્જાય છે.

કારણ R : સક્રિય પ્રતિકારકતા ધીમી છે. તેમજ પોતાનો સંપૂર્ણ પ્રતિચાર આપવામાં સમય લે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


204.

વિધાન A : આપણા શરીર પરની ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે.

કારણ R : જે સુક્ષ્મ જીવોનો નાશ કરે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
Advertisement
205.

વિધાન A : તરુણાવસ્થા એ બાળપણ અને પુક્તાવસ્થાને જોડનાર સેતુ છે.

કારણ R : તેમા ઘણી જૈવિક અને વર્તણુકીય ફેરફાર જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


B.

A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 


Advertisement
206.

વિધાન A : મેરિજ્યુએના કેનાબિસ સેટાઈવામાંથી મળે છે.

કારણ R : ભાંગ અને સરસ એરિથ્રોઝાયલમ કોકામાંથી મળે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


207.

વિધાન A : લેક્ટેશનના દિવસોમાં માતાના દૂધમાંથી પીળાશપડતા કોલેસ્ટ્રોમ સ્ત્રાવ થાય છે, જે નવજાત શીશુને રક્ષણ આપે છે.

કારણ R : કોલેસ્ટ્રમમાં પુશ્કળ અન્ટિબૉડી IgE હોય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


208.

વિધાન A : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે.

કારણ R : દ્વિતીય પ્રતિકારક ખૂબ જ તીવ્ર હોય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
209.

વિધાન A : બીજા દ્વારા ઉપયોગમાં લેવાયેલ અને લોહીના સીધા સંપર્કમાં આવેલ ટૂથબ્રશ અને બ્લેદ ફરી ઉપયોગમાં લેવા નહિ.

કારણ R : તેમના દ્વારા HIV નોપ ચેપ કોઈને લાગી શકે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


210.

વિધાન A : મોરફીન ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ છે.

કારણ R : જે મુખ્યત્વે નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરે પીડાને અવરોધી શરીરને પીડાથે મુક્ત કરે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement