Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

141.

જો બહારનું માધ્યમ ............. હોય તો કોષના કદમાં વધારો થાય.

  • સમસાંદ્ર 

  • કોષના જીવરસથી વધુ સાંદ્રતા ધરાવતો

  • અધોસાંદ્ર 

  • આંશિક અધિસાંદ્ર 


Advertisement
142.

જો વનસ્પતિકોષ પાણીમાં મુકવામાં આવે તો પાણી સતત કોષમાં પ્રવેશ જ્યાં સુધી ...........

  • પાણીની સાંદ્રતા કોષની અંદર અને બહાર સમાન થાય. 

  • પ્રસરણનું દાબ તફાવત કોષની અંદર અને બહાર સમાન હોય છે.

  • ક્ષારની સાંદ્રતા કોષની અંદર અને બહાર સમાન થાય. 

  • કોષ ફાટી જાય. 


B.

પ્રસરણનું દાબ તફાવત કોષની અંદર અને બહાર સમાન હોય છે.


Advertisement
143.

જો શર્કરા દ્રાવણમાં મુકેલા કોષનું કદ ઘટે તો આવા દ્રાવણને .............. કહે છે.

  • સમસાંદ્ર 

  • અધિસાંદ્ર 

  • અધોસાંદ્ર 

  • આપેલ એક પણ નહિ.


144.

પર્ણોમાંથી મુક્ત થતાં ઓક્સિજન સથે સંકળાયેલી ભૌતિક પ્રક્રિયા ........... છે.

  • કેશવાહકતા

  • પ્રસરણ 

  • ઉત્સ્વેદન 

  • આસૃતિ 


Advertisement
145.

આપેલ આકૃતિમાં P શું દર્શાવે છે ?

  • રસધાનીય પથ 

  • ઉત્સ્વેદનમાર્ગ

  • અપદ્રવ્ય પથ 

  • સંદ્રવ્ય પથ 


146.

10% સોડિયમ ક્લોરાઈડના દ્રાવણ અને 10% શર્કરાના દ્રાવણ માટે કયું વિધાન સુસંગત છે.

  • સોડિયમ ક્લોરાઈડનો DPD કરતા વધુ હોય છે.

  • બંને સમાન OP ધરાવે છે. 

  • શર્કરાના દ્રાવણ ના OP કરતા NaClનો OP વધુ હોય છે. 

  • સોડિયમ ક્લોરાઈડના દ્રાવણના OP કરતા શર્કરાના દ્રાવણનો OP વધુ હોય છે. 


147.

મોલ કયા પદાર્થનું એક મોલ દ્રાવણ મહત્તમ O.P. ધરાવે છે.

  • ફક્ટોઝ 

  • સ્ટાર્ચ

  • NaCl

  • ગ્લુકોઝ 


148.

જ્યારે બંને દ્રાવણને અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા ચૂટા પાડવામાં આવે ત્યારે આસૃતિ એ મંદ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું પ્રસરણ છે આ વિધાનમાં શું ભૂલ છે ?

  • અર્ધપ્રવેશશીલ પટેલની વર્તણુક એની સ્પષ્ટતા કરી નથી.

  • દ્રાવણની ચોક્કસ સાંદ્રતા દર્શાવવામાં આવતી નથી.

  • દ્રાવકના અણુઓની ગતિની સ્પષ્ટતા કરી નથી.

  • DPD દર્શાવેલ નથી. 


Advertisement
149.

આપેલ આકૃતિમાં દર્શાવેલ P,Q અને Rમાંથી કયા માર્ગે પાણીનું સૌથી વધુ વહન થાય છે ?  

  • P

  • Q

  • R

  • એક પણ નહિ. 


150.

બીટના મૂળના ટુકડા ઠંડા પાણીમાં રંગ ગુમાવતા નથી પરંતુ ગરમ પાણીમાં ગુમાવે છે કારણ કે

  • ઉકળતા પાણીમાં કોષરસ પટલ નાશ પામે છે અને તે પ્રવેશશીલ બને છે. 

  • રંજકદ્રવ્યો ઠંડા પાણીમાં દ્રાવ્ય નથી.

  • ઉકળતા પાણીમાં તેની કોષ દિવાલનો નાશ થાય છે. 

  • ગરમ પાણી કોષમાં સરળતાથી પ્રવેશે છે. 


Advertisement