Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

191.

શુદ્ધ પાણી માટે જલક્ષમતાનું મુલ્ય ........ છે.

  • શૂન્ય

  • 2

  • 3


192.

ખૂબ મીઠાવાળા અથાણામાં જીવાણુઓ જીવી શકતા નથી કારણ કે ....

  • અથાણાનાં માધ્યમમાં આવેલા પોષકદ્રવ્યો જીવવા માટે મદદરૂપ બનતા નથી.

  • મીઠું જીવાણુઓના પ્રજનનને અવરોધે છે. 

  • પ્રકાશ સંશ્લેષણ માટે પૂરતો પ્રકાશ પ્રાપ્ય નથી. 

  • તે રસઃસંકોચિત બને છે અને મૃત બને છે. 


193.

જો જમીનમાં ખાતરની માત્રા વધુ હોય અને પાણીને ઉણપ હોય તો કઈ અસર થશે ?

  • વનસ્પતિઓનું મુરઝાઈ જવું.

  • વધુપડતી વૃદ્ધિ 

  • અલ્પવૃદ્ધિ 

  • કોઈ અસર થશે નહિ. 


194.

જલક્ષમતા શેનાથી અસર પામે છે ?

  •  દાબ ક્ષમતા 

  • આસૃતિ ક્ષમતા 

  • આધારક ક્ષમતા

  • આપેલ તમામ


Advertisement
195.
જ્યારે વનસ્પતિ કોષને અધિસાંદ્ર દ્રાવણમા6 મૂકવામાં આવે ત્યારે તે રસ સંકોચિત બને છે. આ અવસ્થામાં કોષદીવાલ અને કોષરસપટલની વચ્ચે શું આવેલું હોય છે ? 
  • અધિસાંદ્ર દ્રાવણ 

  • દ્રાવ્યો.

  • પાણી અને હવા 
  • કોષરસ 


Advertisement
196.

વનસ્પતિના કોષો નિસ્યંદિત પાણીમાં ફાટી જતા નથી કારણ કે

  • કોષદિવાલ સ્થિતિસ્થાપક, સખત અને તણાવ યુક્ત હોય છે. 

  • કોષદિવાલ મૃઍત અને અપ્રવેશશીલ

  • કોષદીવાલ પ્રવેશશીલ હોય છે. 

  • કોષદીવાલ જીવીત હોય છે. 


B.

કોષદિવાલ મૃઍત અને અપ્રવેશશીલ


Advertisement
197.

જો રસ સંકોચન ધરાવતા કોષને નિસ્યંદિત પાણીમાં મૂકવામાં આવે તો તે તેની મૂળભૂત સ્થિતિમાં ફેરવાય છે. અને આશૂન બને છે તેને .......... કહે છે.

  • રસનિઃસંકોચન

  • રસઃસંકોચન 

  • બર્હિઆસૃતિ 

  • અંતઃઆસૃતિ 


198.

જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે જલક્ષમતા ........

  • સૌપ્રથમ વધશે ત્યાર બાદ ઘટશે

  • વધશે 

  • ઘટશે 

  • કોઈ ફેરફાર થશે નહિ 


Advertisement
199.

કોષને જ્યારે અધિસાંદ્ર દ્રાવનમાં મુકવામાં આવે ત્યારે જલક્ષમતા .........

  • સૌપ્રથમ વધશે ત્યારબાદ ઘટશે.

  • વધશે 

  • ઘટશે 

  • કોઈ ફ્રેરફાર થશે નહિ.


200.

દ્રાવણની આસૃતિ ક્ષમતા હંમેશા .......... રહેશે.

  • શૂન્ય 

  • ધન 

  • ઋણ 

  • જુદુ જુદુ


Advertisement