CBSE
દ્રાવણની જલક્ષમતા હંમેશા ........ રહેશે.
શૂન્ય
-Ve
+Ve
જુદું જુદું
જ્યારે કોષની જલક્ષમતા શૂન્ય બને ત્યારે શું કહેવામાં આવે છે ?
સંપૂર્ણ જીવદ્રવ્ય તબક્કો
પૂર્ણ આશૂન તબક્કો
શિથિલ તબક્કો
પ્રારંભિક રસસંકોચિત તબક્કો
શુદ્ધ પાણીનું ............ છે.
અલગ અલગ
ન્યુનત્તમ
DPD કરતા ઓછું
મહત્તમ
મૂળરોમ કોષ અસામાન્ય પરિસ્થિતિમાં ............ જલક્ષમતાની શ્રેણી ધરાવે છે.
1 to 2 atm
-1 to 2 atm
-1 to – 4 atm
-1 to + 4 atm
દ્રાવક ક્ષમતા એ સામન્ય રીતે ........... દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
આસૃતિ દાબ
શોષક દાબ
જલક્ષમતા
DPD
શુદ્ધ પાણીની દ્રાવક જલક્ષમતા અને આસૃતિ ક્ષમતા ......... છે.
શૂન્ય & 10
100 & શૂન્ય
શૂન્ય & શૂન્ય
100 & 200
નોન – ઈલેક્ટ્રોલાઈટના 0.1 M દ્રાવણમાં નું મૂલ્ય ....... થશે.
+2.3બાર
-2.3 બાર
-22.4 બાર
શૂન્ય બાર
શા માટે વનસ્પતિઓમાં ભેજશોષક પાણી હાજર હોતું નથી ?
કારણ કે વધે છે અને DPD ઘટે છે.
કારણ કે એ ખૂબ વધે છે.
કારણ કે DPD એ ખૂબ ઘટે છે.
કારણ કે પ્રબળ રીતે નકારાત્મક બને છે.
D.
કારણ કે પ્રબળ રીતે નકારાત્મક બને છે.
જો દ્વાવણમાં દ્રાવણ ઉમેરવામાં આવે તો શું અવલોકન કરવામાં આવે છે ?
DPD & જલક્ષમતામાં કોઈ ફેરફાર થતો નથી.
તેની જલ ક્ષમતા વધે છે.
તેની DPD ઘટે છે.
તેની જલ ક્ષમતા ઘટે છે.
જો કોઈપણ આસૃતિ તંત્ર્નો OP 35 atm હોય અને તેનું આશૂનતા દાબ 9 એકમ હોય તો આસૃતિ તત્રમાં હાજર જલક્ષમતાનું મૂલ્ય શોધો.
-3.88 એકમ
26 એકમ
-44 એકમ
- 26 એકમ