Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

261.

ઉત્સ્વેદનનો દર જ્યારે ........

  • વાતાવરણ શુષ્ક હોય છે અને તાપમાન વધુ હોય છે.

  • વાતાવરણ એ પાણીની વરાળ સાથે સંતૃપ્ત હોય છે. 

  • પ્રકાશ ખૂબ ઝાંખો હોય છે. 

  • તાપમાન નીચું હોય છે. 


262.

........... માં પરિણામ રૂપે પર્ણોની ફરતે CO2 ની સાંદ્રતામાં વધારો થાય છે.

  • વાયુરંધ્રનાં ખુલવાથી થતી નથી.

  • વારંવાર વાયુ રંધ્રોનું ખુલવું 

  • ક્યારેક બંધ રહેતું વાયુરંધ્ર 

  • સંપૂર્ણ વાયુરંધ્રનું બંધ થવું 


263.

પર્ણોમાં એવી પ્રક્રિયાઓ થાય છે, કે જેનું તાપમાન નીચું લાવે છે.

  • ઉત્સ્વેદન

  • શ્વસન 

  • પ્રકાશસંશ્લેષણ 

  • જલવિભાજન 


264.

પર્ણો કે કે દિવસના સમયગાળા દરમિયાન કરમાયેલાં દેખાય છે. તે રાત્રી સમયે સરખા થાય છે કારણ કે

  • કાર્બનિક પદાર્થોનું શ્વસન અને સ્થળાંતરણ બંને વધે છે. 

  • અંધકાર પ્રક્રિયાને કારણે વનસ્પતિ સૂતી છે.

  • પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશ આવશ્યક છે. 

  • વાયુરંશ્રોનું બંધ થવું, તાપમાન ઘટવું, ઉત્સવેદન ઘટે છે. અને વનસ્પતિઓનું ભૂમિમાંથી વધુ પાણી શોષવા માટે યોગ્ય બને છે. 

Advertisement
265.

વધુ પ્રમાણમાં વનસ્પતિનું કરમાવું એ ....... ના પરિણામે થાય છે.

  • ઉત્સ્વેદન

  • શ્વસન 

  • પ્રકાશસંશ્લેષણ 

  • શોષણ 


Advertisement
266.

સ્ટાર્ચનું કાર્બનિક એસિદમાં રૂપાંતરણ ............ માટે આવશ્યક છે.

  • વાયુરંધ્રોની વૃદ્ધિ

  • વાયુરંધ્રનું બંધ થવું 

  • વાયુરંધ્ર ખૂલવું 

  • વાયુરંધ્રોનો પ્રારંભ 


C.

વાયુરંધ્ર ખૂલવું 


Advertisement
267.

વનસ્પતિઓમાં ઉત્સ્વેદન વધુ વખત થાય છે જ્યારે

  • વધુ પડતાં વરસાદ પડવો 

  • પર્યાવરણીય પરિસ્થિતિ શુષ્ક છે.

  • વાતાવરણમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ભેજ હોય છે. 

  • હવા એ ખૂબ ભેજવાળી છે. 


268.

પાણીનો વધુ પડતો વ્યયને કારણે પર્ણો કરમાય છે તે ....... દ્વારા અટકાવે શકાય.

  • ભૂમિમાં વધુ પ્રમાણમાં ખાતર ઉમેરવાથી

  • વનસ્પતિને વધુ પ્રકાશમાં મૂકવાથી 

  • વનસ્પતિને પર આલ્કોહોલના છંટકાવથી 

  • પર્ણની સપાટી પર વેસેલીન લગાવવાથી 


Advertisement
269.

નીચે આપેલી ટકાવારી તૃણ પ્રકારની વનસ્પતિઓએ શોષેલા પાણીને ઉત્સ્વેદન દ્વારા ગુમાવે છે.

  • 40% 

  • 99%

  • 80% 

  • 60% 


270.

જ્યારે ઓકના પર્ણોમાં પર્ણ રંધ્રો ખુલ્લા હોય તો આ પ્રક્રિયામાં .......... છે.

  • રક્ષકકોષોમાં ઓક્સિજન જમા થવું 

  • પાસપાસેનાં રક્ષકકોષો દ્વારા ક્ષારના અણુઓ ઉત્સર્જિત થાય છે.

  • પાણીના અણુઓ પાસ પાસેના રક્ષકકોષોમાં પ્રવેશે 

  • વાયુ રંધ્રોની બહારનું વાતાવરણ ઓછું ભેજવાલું બને


Advertisement