Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

281.

નીચેનામાંથી કયો પદાર્થ વનસ્પતિમાં ઉત્સ્વેદન અવરોધક તરીકે વર્તે છે ?

  • સિલિકોન તેલ 

  • ફિનાઈલ મરક્યુરિક એસિટેટ 

  • એસ્પરીન 

  • આપેલ તમામ


282.

નીચે આપેલ કઈ વનસ્પતિનું ઉત્સ્વેદન થતું નથી ?

  • ડૂબેલી જ્લોદ્દભિદ વનસ્પતિઓ 

  • લીલ 

  • ફૂગ 

  • આપેલ તમામ


283.

ક્યુટિકલ યુક્ત ઉત્સ્વેદન મુખ્યત્વે ............ માં જોવા મળે છે.

  • વૃક્ષોમાં 

  • ક્ષુપ(ઝાડી)

  • મરુધભીધ 

  • તૃણાહારી વનસ્પતિઓ 


284.

તાપમાન વધવાની સાથે ઉત્સ્વેદનનો દર ......

  • વધે છે. 

  • ઘટે છે. 

  • તૃણમાં ઘટે છે અને વૃક્ષમાં વધે છે. 

  • તરત બંધ થાય.


Advertisement
285.

ઉત્સવેદન એ બિન ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે. તેનું Q10 મૂલ્ય ........ છે.

  • શૂન્ય

  • 3.5 


Advertisement
286.

વાયુરંધ્રોને ખોલવા અને બંધ થવાની કિયાનું નિયંત્રણ કયા રંજકદ્રવ્ય વડે થાય છે ?

  • ફાયટોક્રોમ 

  • ફ્લેવિન્સ

  • હરિતદ્રવ્યો 

  • કરોટીનોઈડ 


A.

ફાયટોક્રોમ 


Advertisement
287.

ખૂબ મહત્વનું ઉત્સ્વેદન અસર કરતુ6 પરિબળ ........... છે.

  • વાતાવરણમાંનો ભેજ

  • પ્રકાશ 

  • તાપમાન 

  • પવન 


288.

ઉત્સ્વેદનનો કાર્ય વર્ણપટ શું છે.

  • વાદળી અને ફાર રેડ 

  • વાદળી અને લાલ

  • લીલો અને U.V.

  • વાદળી અને પીળો 


Advertisement
289.

ઉત્સવેદન એ .......... માં સંપૂર્ણ રીતે ગેરહાજર હોય છે.

  • રાત્રે માંસલ બને

  • મરૂધભિધ 

  • મધ્યોધભિધ  

  • ડૂબેલી જલીય વનસ્પતિ સાથે જોડાયેલા


290.

વાયુરંધ્રોને ખોલવા અને બંધ થવામાં કોણ પ્રકાશગ્રાહી નિયંત્રક છે ?

  • ફાયટોક્રોમ 

  • કેરોટીન

  • ક્લોરોફિલ-a 

  • ક્લોરોફિલ-b


Advertisement