Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

31.

નીચેનામાંથી કયો ઍસિડ કેરેટિનોઈડ્સમાંથી મેળવાય છે ?

  • ઍબ્સિસિક ઍસિડ 

  • જીબરેલિક ઍસિડ

  • ઈન્ડોલ-બ્યુટિરિક ઍસિડ 

  • ઈન્ડોલ – એસેટિક ઍસિડ 


32.

‘મોરફૅક્ટિન’ શું છે ?

  • સંશ્ર્લેષિત જીબરેલિન્સ 

  • સંશ્ર્લેષિત ડ્રગ્સ

  • સંશ્ર્લેષિત વૃઍદ્ધિનિયામક 

  • સંશ્ર્લેષિત ઑકિઝન


33.

કયો અંતઃસ્ત્રાવ જીબરેલીનના કાર્ય માટે વિપરિત છે ?

  • IAA 

  • ABA

  • ઝીએટીન 

  • ઈથિલિન 


34.

અસંગત જોડકું કયું છે ?

  • ABA : પુષ્પોદભવ

  • ઑકિઝન : નિર્માણ/વૃદ્ધિ 

  • જીબરેલિન્સ : જીબરેલા ફુજીકુરાઈ 
  • સાઈટોકાઈનીન : હેરિંગ માછલીના શુક્રકોષના શુક્રાણુઓ 

Advertisement
35.

વનસ્પતિઓમાં “જૈવિક – ઘડિયાળ’નું નિયમન કોના દ્વારા થાય છે ?

  • ફાયટોક્રોમ 

  • સાયટોક્રોમ 

  • જીબરેલીન 

  • A અને B


36.

કેટલીક વનસ્પતિઓને 12 કલાક પ્રકાશ અને 12 કલાક અંધકાર પ્રાપ્ત થતાં તે પુષ્પસર્જન કરે છે. હવે આ વનસ્પતિઓના 12 કલાકના અંધકાર સમયગાળામાં ક્ષણીક પ્રકાશ પ્રાપ્ત કરાવવામાં આવે છે, તો તે પુષ્પસર્જન પ્રતિચાર દર્શાવતી નથી, તો આવી વનસ્પતિઓને કઈ વનસ્પતિઓ કહેવાય ?

  • લઘુદિવસી 

  • તટસ્થ અંધકારી

  • તટસ્થ દિવસી 

  • દીર્ઘદિવસી 


37.

ટામેટાંના કેટલાક રોપાને અંધારી ઓરડીમાં કેટલાક દિવસો માટે રાખી મૂકવામાં આવે તો મોટા ભાગના રોપા સફેદ રંગના થઈ ગયા આ ઘટનાને શું કહેવાય ?

  • એમ્બોકાઈસ્ટેડ

  • ઈટિયોલેટેડ 

  • ડિફોલિયેટેડ 

  • મ્યુટેટેડ 


38.

સોયાબિન મોટા ભાગે શિયાળામાં પુષ્પોદભવ કરે છે, કારણ કે ........

  • તટસ્થદિવસી વનસ્પતિ છે. 

  • મધ્યોદ્દભિદ વનસ્પતિ છે.

  • દીર્ઘદિવસી વનસ્પતિ 

  • લઘુદિવસી વનસ્પતિ છે. 


Advertisement
39.

કોઈ વનસ્પતિ વર્ષ દરમિયાન ત્રણ વખત પુષ્પોદભવ કરે છે, તો તેને માટે શું કહી શકાય ?

  • પ્રકાશ અને ઉષ્મા બંને સંવેદના વિહીન 

  • પ્રકાશ અને ઉષ્મા બંને માટે સંવેદનશીલ

  • ઉષ્માસંવેદન પણ પ્રકાશ સંવેદનાવિહીન 

  • પ્રકાશસંવેદી પણ ઉષ્મા સંવેદનવિહીન


40.

જ્યારે વનસ્પતિને એક જ બાજુએથી પ્રકાશ કરી આપવામાં આવે, ત્યારે વનસ્પતિ પ્રકાશની દિશામાં વળાંક રૂપ હલનચલન દર્શાવે છે. આ ઘટના માટે જવાબદાર કારણ કયું હોઈ શકે ?

  • પ્રરોહરમાં ઑકિઝનની હાજરીના કારણે વધુ કોષ વિસ્તરણ થવાથી. 

  • પ્રકાશશ્વસનની જરૂરિયાત વધુ હોવાના કારણે

  • પ્રકાંડની કલિકાઓ પ્રકાશ તરફ આકર્ષાયા છે. 

  • પ્રકાશસંશ્ર્લેષણ માટે પ્રકાશની જરૂરિયાતના કારણે 


Advertisement