CBSE
સજીવોમાં ચયાપચય થતાં ઊર્જાનું શું થતું હોય છે ?
દ્વિગુણન થાય.
રૂપાંતરણ થાય.
વિઘટન થાય.
વિભેદન થાય.
ચયાપચય ક્રિયામાં અપચય ક્રિયા એટલે શું ?
વિકાસાત્મક પ્રક્રિયા
વિભેદિત પ્રક્રિયા
વિઘટનાત્મક પ્રક્રિયા
અપચય ક્રિયા કરતાં ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય, તો
ઘસારો થાય.
વિઘટન થાય.
વિભેદન થાય.
વૃદ્ધિ થાય.
સજીવને અનેક જૈવિકકાર્યો કરવા માટે ઊર્જા ક્યાંથી મેળવે છે ?
ખોરાકમાંથી
પર્યાવરણમાંથી
બીજા સજીવમાંથી
સંગ્રહેલ શક્તિમાંથી
સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?
મુક્ત ઉર્જા
ખોરાક
ઊર્જા
ઊર્જાનાં રૂપાંતરણો
અપચય ક્રિયા ચય ક્રિયા કરતાં વધુ હોય, તો
ઘસારો થાય.
વિઘટન થાય.
વિભેદન થાય.
વૃદ્ધિ થાય.
સજીવના કોષોમાં થતી જૈવરાસાયનિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?
વિભેદન
વિકાસ
વૃદ્ધિ
ચયાપચય
ચયાપચય ક્રિયામાં ચયક્રિયા એટલે શું ?
સર્જનાત્મક પ્રક્રિયા
વિકાસાત્મક પ્રક્રિયા
વિઘટનાત્મક પ્રક્રિયા
વિભેદિત પ્રક્રિયા
A.
સર્જનાત્મક પ્રક્રિયા
સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ?
કોષરસમાં
રુધિરરસમાં
કોષમાં
મગજમાં
શરીરમાં પ્રોટીનનું સંશ્ર્લેષણ અને પ્રોટીનનું પાચન એ કેવી પ્રક્રિયાઓ છે ?
ચય, અપચય
વિઘટન, ચય
અપચય, ચય
અપચય, વિઘટન