CBSE
આનુવંશિકતાનો એકમ છે.........
ન્યુક્લિઈક એસિડ
રંગસુત્ર
જનીન
કોષ
નવી જાતેના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર છે ?
ભિન્નતા
અનુકૂલન
મૃત્યુ
સંગઠન
વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે .........
નવા સજીવનું સર્જન
નવી જાતિનું સર્જન
નવી પ્રજાતીનુ સર્જન
ઉપર્યુક્ત ત્રણેય
આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારનાં હોય છે. આ ગુણને શું કહે છે ?
ભિન્નતા
વૃદ્ધિ
વિકાસ
પ્રતિક્રિયા
એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ?
નિવસનતંત્ર
જીવસમાજ
વસતિ
જીવાવરણ
જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ?
અનુકૂલિત
જાગ્રત
સફળ
પ્રભાવી
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?
ભિન્નતા
અનુકુલન
પ્રતિક્રિયા
વિકાસ
DNA નો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે ?
જનીન ઈજનેરીવિદ્યા માટે
અંગ-પ્રત્યારોપન માટે
લિંગનિશ્ચયન માટે
વારસો સાચવવા માટે
D.
વારસો સાચવવા માટે
પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉતરતો અણુ........
RNA
DNA
GTP
અંગિકાઓના સંકલન વડે શું બને છે ?
અંગતંત્રો
કોષ
પેશી
અંગો