Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

51.

પ્રકાંડરોમ માટે કયું લક્ષણ અયોગ્ય છે ?

  • પ્રકાંડરોમ બાષ્પોત્સર્જન નિયંત્રણ કરે છે. 

  • પ્રકાંડ રોમ બહુકોષી હોય છે. 

  • પ્રકાંડરોમ હવાઈઅંગોમાં હોય છે. 

  • આપેલમાંથી કોઈ પણ નહિ.


52.

પ્રકાંડમાં કયો વાહિપૂલ જોવા મળશે નહિ ?

  • અવર્ધમાન

  • ઉભયપાર્શ્વસ્થ 

  • એકપાર્શ્વસ્થ 

  • અરિય 


53.

આધારોત્તક પેશીના સ્તરો માટે બહારથી અંદર તરફ જતાં તેના સ્તરો માટે કયો ક્રમ સાચો છે ?

  • મજ્જા – સંયોગીપેશી – પરિચક્ર – અંતઃસ્તર – બાહ્યક 

  • અંતઃસ્તર – પરિચક્ર – મજ્જા – સંયોગીપેશી

  • બાહ્યક – અંતઃસ્તર – મજ્જા – પરિચક્ર 

  • બાહ્યક – અંતઃસ્તર – પરિચક્ર – સંયોગીપેશી – મજ્જા 


54.

આ લાક્ષણિકતા પ્રકાંડના અધિસ્તરની નથી.

  • તે એક સ્તરીય હોય છે.

  • તે ક્યુટિકલથી આવરિત નથી. 

  • તે રક્ષણાત્મક કાર્ય કરે છે. 

  • તે બાષ્પોત્સર્જન અટકાવે છે. 


Advertisement
55.

મૂળમાં જોવા મળતા વાહિપુલ માટે શું લાગુ પડે છે ?

  • જલવાહક તથા અન્નવાહક વચ્ચે એધા હોતી નથી. 

  • જલવાહક તથા અન્નવાહક હંમેશા અલગ ત્રિજ્યા પર હોય છે. 

  • A અને B બંને 

  • આપેલમાંથી એક પણ નહિ.


56.

કઈ વિશેષતા ઓર્કિડના ભેજગ્રાહી મૂળમાં જોવ અમળતી નથી ?

  • તેમાં હવાલદાર છિદ્રો જોવા મળે છે.

  • તેનું અધિસ્તર બહુસ્તરીય છે. 

  • તેનું અધિસ્તર સ્યુટિકલથી રક્ષિત નથી. 

  • તે હવામાંથી ભેજનું શોષણ કરે છે. 


57.

ઉભયપાર્શ્વસ્થ વાહિપુલની વિશેષતા શું છે ?

  • જલવાહક કે અન્નવાહકની બંને બાજુ બીજી વાહકપેશી હોય છે.

  • પ્રકાંડ તથા મૂળમાં સરખી રચનાવાળા વાહિપુલને ઉભયપાર્શ્વસ્થ કહે છે. 

  • પાણી, ક્ષાર તથા ખોરાકનું દ્વિમાર્ગીવહન કરતાં વાહિપુલને ઉભયપાર્શ્વસ્થ કહે છે. 

  • જલવાહક કે અન્નવાહકની એક બાજુ જ બીજી વાહકપેશી હોય છે. 


Advertisement
58.

હરિતકણો ધરાવતી આધારોત્તક પેશીતંત્ર માટે કયો વિકલ્પ સાચો છે ?

  • તે મુખ્યત્વે પ્રકાશસંશ્ર્લેષણના કાર્ય સાથે સંકળાય છે. 

  • તેમાં બાહ્યકના કોષોમાં પુષ્કળ હરિતકણો હોય છે. 

  • તેમાં અધ:સ્તરને પૂલકણ્ચૂક કહે છે. 

  • આપેલ બધા જ


C.

તેમાં અધ:સ્તરને પૂલકણ્ચૂક કહે છે. 


Advertisement
Advertisement
59.

મૂળરોમ માટે કયું લક્ષણ સંગત છે ?

  • તે હંમેશા ક્યુટિકલથી આવરિત છે.

  • તે હંમેશા બહુકોષી હોય છે. 

  • તે હંમેશા હવાઈઅંગોમાં હોય છે. 

  • તે જલશોષણનું કાર્ય કરે છે. 


60. વાયુરંધ્ર પ્રસાધનમાં કોનો સમાવેશ થતો નથી ? 
  • વાયુરંધ્ર છીદ્ર

  • સહાયક કોષ 

  • અધિસ્તરીય કોષ 

  • રક્ષકકોષ 


Advertisement